________________
આવે છે. તે ઉપરિતન જલાન્તથી એક શ્રેણિ એવી આવે છે કે જે ઉપર અને નીચે સમપ્રદેશવાળી છે-એટલે કે દિવાલના જેવી છે–જેવી રીતે દીવાલ ઉપર, નીચે અને મધ્ય ભાગમાં એક સરખી હોય છે એજ પ્રકારની આ શ્રેણી છે. તે શ્રેણિમાંથી તમસ્કાયને પ્રારંભ થાય છે. (સત્તા-પ્રવીણે નોકળા છું उप्पइत्ता तओइच्छा तिरिय पवित्थरमाणे पवित्थरमाणे सोहम्मीसाणसणंकुमारमाहिंदे चत्तारि वि कप्पे आवरित्ताणं उनि य णं भलोगे कप्पे रिविमाणपत्थड संपत्ते થળ તપુલ રેટ્રિણ) આ તમસ્કાય તે શ્રેણિમાંથી શરૂ થઈને ૧૭૨૧
જન ઊંચે જાય છે. ત્યારબાદ ત્યાંથી તે તિર વિસ્તૃત થઈને સૌધર્મ, ઈશાન, સનકુમાર અને મહેન્દ્ર એ ચાર કલપને આચ્છાદિત કરીને ઊંચે બ્રાલેક કલ૫માં રિષ્ટ વિમાનના પાથડા સુધી પહોંચે છે અને ત્યાં જ તેને (તમસ્કાયને ) અન્ત આવી જાય છે.
(રમુજા મંતે ! f% લંકિત ઘomત્તે ?) હે ભદન્ત ! તમસકાયને આકાર કે હોય છે ?
(નોના !) હે ગૌતમ ! ( હે મઢામૂક સંઠિત રૂપિ સુરજકરાસંદિu go ) તમસ્કાયના નીચેના ભાગને આકાર દીવા કરવાના માટીના કેડિયાના નીચેના ભાગ જે કહ્યું છે, અને તેના ઉપરના ભાગને આકાર કૂકડાના પિંજરાના આકાર જે કહ્યો છે.
(तमुक्काए णं भाते ! केवइयं विक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ते ? ) હે ભદન્ત ! તમસકાયને વિસ્તાર કેટલે કહ્યું છે? તેને પરિક્ષેપ (પરિધી) કેટલે કહ્યો છે?
(गोयमा ! तमुक्काएणं दुविहे पण्णते-तंजहा-संखेजवित्थडे य असंज्जवित्थडे य) હે ગૌતમ! તમસ્કાયના બે પ્રકાર નીચે પ્રમાણે કહ્યા છે-(૧) સંખ્યાત વિસ્તારવાળે તમસ્કાય અને બીજે અસંખ્યાત વિસ્તારવાળે તમસ્કાય. ( तस्य णजे से संखेन्जवित्थडे से णं संखेजाई जोयणसहस्साइ विक्खंभेणं) તેમને જે સંખ્યાત વિસ્તારવાળે છે તેને વિષ્કભ (વિસ્તાર) સંખ્યાત હજાર એજનન તથા (સંવેદનારૂં શોથળસંસારું i Tom) પરિક્ષેપ (પરિધી) અસંખ્યાત હજાર એજનને કહ્યો છે
(तत्थ णं जे से असखिज्जवित्थडे से णं असंखेउजाई जोयणसहस्साई
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૭૩