________________
પરમાણુ-પુદ્રલો આદિ કી સ્થિતિ એવું અન્તરકાર કાનિરૂપણ
પરમાણુ પુદ્ગલ આદિની સ્થિતિ અને અન્તરકાળનું નિરૂપણ–
પરમાણુ પોnળ મને ! ” ઈત્યાદિ–
સૂત્રાર્થ—(vમig તે ! કાઢશો વરિ ?) હે ભદત! પરમાણુ પુદ્ગલ કાળની અપેક્ષાએ કેટલે સમય રહે છે? એટલે કે તેની સ્થિતિ કેટલા કાળની રહે છે ?
“ોચમા ! gr સાથે કોણે અવિન્ન કરું છુ કર અraveરિયો ” હે ગૌતમ ! પરમાણુ પુલની સ્થિતિ (એક પર્યાયમાં રહેવાને કાળ) ઓછામાં ઓછી એક સમયની અને વધારેમાં વધારેમાં વધારે અસંખ્યાત કાળની છે. અનંત પ્રદેશિક સ્કન્ધ પર્યન્તના સમસ્ત સ્કની સ્થિતિ પણ એટલી જ સમજવી.
ggોઢે ! વો સે તગ્નિ વા કાળ, શનિ જા ત્રણે asો દિ' ઘો?) હે ભદન્ત ! આકાશના એક પ્રદેશમાં રહેલું પદ્દલ એ જ સ્થાનમાં અથવા બીજા કેઈ સ્થાનમાં કયાં સુધી સકેપ રહે છે ? (નોમાં!) ગૌતમ ! (TomT gifમાં, રોજીં
સં. નિમા પથં કાવ કરંવેangોnઢ) આકાશના એક પ્રદેશમાં રહેલું પુલ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી સકં૫ રહે છે. એ જ પ્રમાણે આકાશના અસંખ્યાત પર્યન્તના પ્રદેશમાં રહેલા પુલ વિષે પણ સમજવું. (gવલો મંતે! વળ નિરણ જારો વરવર ટ્રો) હે ભદન્ત ! આકાશના એક પ્રદેશની અવગાહનાવાળું પુદ્ગલ કાળની અપેક્ષાએ કેટલા સમય સુધી નિષ્કપ રહે છે? (નોરમા !) હે ગૌતમ ! (so i સમચ, ૩ો બસ 78ારુંgi
નવઘણો) આકાશના એક પ્રદેશમાં રહેલું પુદ્ગલ કાળની અપેક્ષાએ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી નિષ્કપ રહે છે. આકાશના બે, ત્રણ અને અસંખ્યાત પર્યાના પ્રદેશોમાં રહેલા પુલના વિષયમાં પણ એ જ પ્રમાણે સમજવું.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૭૮