________________
( મુળરાજÇ ́ મતે ! પોઢે હ્રાહકો વષિ હોય ? )હૈ ભદન્ત ! જે પુદ્ગલમાં કૃષ્ણગુણુને એક જ અંશ રહેલા હોય છે, તે પુદ્ગલ કાળની અપેક્ષાએ કેટલા સમય સુધી એવું જ રહે છે? (શોયમા! ફ્ળ ' સમય, ઉશ્નોसे असंखेज्जकालं - एवं जाव अनंतगुणकालए-एवं-वण्ण-गंध-रस - फास - जाव अणं गुणलुक्खे, एवं सुहुमपरिणए पोग्गले, एवं बादरपरिणए पोग्गले ) डे ગૌતમ ! જે પુદ્ગલમાં કાળાશના ગુણુના એક અંશ રહેલેા હૈાય છે, એવું પુલ એછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી એવું ને એવું રહે છે. અન’તગણા પન્તના કૃષ્ણવર્ણવાળા પુલના વિષયમાં પણ એ જ પ્રમાણે સમજવુંવર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા પુદ્ગલના વિષયમાં પણ એમ જ સમજવું, અનંતગણુા પન્તના રૂક્ષ (લૂખાપણું) ગુણવાળા પુદ્ગલના વિષયમાં, સૂક્ષ્મરૂપે પઙ્ગિમેલા પુદ્ગલના વિષયમાં અને સ્થૂલ ( ખાદર ) રૂપે પરિણમેલા પુદ્ગલના વિષયમાં પણ એ જ પ્રમાણે સમજવું. ( સર્વારનાં મતે ! પોસેવાઓ જેવરિવરોફ ? ) હું લઇન્ત ! શબ્દરૂપે પરિણમેલું પુદ્ગલ તે સ્થિતિમાં કેટલે સમય રહે છે ? (પોયમા ! ) હે ગૌતમ ! ( મેળ' હા' સમય કોલેળગાદિયાદ્ક્ષણ લગ્નમાળ સનબર્નહાવાનુળાØÇ) શબ્દરૂપે પરિણમેલું પુદ્ગલ એછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આલિકાના અસખ્યાતમાં ભાગના કાળ સુધી એની એ સ્થિતિમાં રહે છે. કૃષ્ણગુણના એક અંશવાળું પુદ્ગલ જેટલા સમય સુધી એ સ્થિતિમાં રહે છે, એટલા જ સમય અશબ્દરૂપે પરિ હુમેલું પુદ્ગલ પણ એની એ સ્થિતિમાં રહે છે.
( જમાનુજોરાટણ નં અંતે ! અતર્ાસ્ત્રો ક્ષેત્રવિરોક્k)હૈ ભદન્ત ! જે પરમાણુએ પેાતાની પરમાણુ પર્યાયને છેડી દઈને સ્કન્ધ પર્યાય ધારણ કરી લીધી હોય, અને ફરી પાછું તે એ જ પરમાણુ રૂપ પર્યાયને ધારણ કરે, તો તેમાં કાળની અપેક્ષાએ કેટલું અંતર પડે છે? (ગોચમાં !
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૦૯