________________
agori gii સમજં વસેળ કરવેઝ ) હે ગૌતમ ! તે અંતર (વિરહ કાળ) ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે અસંખ્યાતકાળનું હોય છે.
(दुप्पएसियस ण भते ! खंधस्स अंतर' कालआ केवच्चिर' होइ ?) ભદન્ત! જે કઈ દ્વિપ્રદેશી સ્કન્ધ પિતાની દ્વિપ્રદેશી સ્કન્દ રૂપ પર્યાયને છેડી દઈને બીજા કેઈ સ્કન્ધ રૂપ પર્યાયને ધારણ કરે, અને ત્યારબાદ ફરીથી દ્વિપ્રદેશી સ્કન્ધ રૂપ પર્યાયને ધારણ કરે, તે તેમાં કાળની અપેક્ષાએ કેટલું અંતર પડે છે? ( નવા !) હે ગૌતમ! (p સમર્થ, કોણેof aria વાā–u૬ વાવ અનંતપુરમ ) દ્વિદેશી સ્કને પિતાની તે પૂર્વ પર્યાયને ધારણ કરવામાં ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે અનંતકાળ લાગે છે. અનંત પ્રદેશી પર્યન્તના સ્કન્ધના અંતરકાળ ( વિરહ કાળ) ના વિષયમાં પણ એજ પ્રમાણે સમજવું. (usuaોઢણ નં અંતે! જો જરા
ચરણ ૪ મો વારિ ??) હે ભદન્ત ! એક પ્રદેશની અવગા હનાવાળા સકંપ પુલ સ્કન્ધને, પિતાની એ જ સકંપ પર્યાયને ફરીથી ધારણ કરતા કાળની અપેક્ષાએ કેટલું અંતર પડે છે ? (જોય!) હે ગૌતમ! जहण्णेण एग समयं उक्कोसेण असंखेन्जकाल-एव जाव असंखेज्जपएसोगाढे) એક પ્રદેશમાં રહેલા સકંપ પુલ સ્કલ્પને પિતાની એ જ સકં પર્યાય ફરી ધારણ કરવામાં ઓછામાં ઓછા એક સમય અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ લાગે છે. એ જ પ્રમાણે આકાશના અસંખ્યાત પર્યન્તના પ્રદેશોમાં રહેલા પદ્રલ સ્કન્ધના અંતરકાળ (વિરહકાળ) વિષે પણ સમજવું. (પ્રપોઢરૂ of મ! પારસ નિચર તર’ દેવદિવ દો?) હે ભદન્ત ! એક પ્રદેશની અવગાહનાવાળા નિષ્કપ પુલને, પિતાની નિકંપ પર્યાયને ત્યાગ કર્યા પછી ફરીથી એ જ નિષ્કર્ષ પર્યાય ધારણ કરવામાં કાળની અપેક્ષાએ કેટલું અંતર પડે છે? (જોયા!) હે ગૌતમ ! (કળેf gm મયં કોણે માવઢિયા શા મા-gવં જ્ઞાવ ગspggોના) એક પ્રદેશની અવગાહનાવાળા નિષ્કપ પર્યાયનો ત્યાગ કર્યા પછી ફરીથી એ જ નિષ્કપ પર્યાય ધારણ કરવામાં ઓછામાં ઓછા એક સમયનું અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમાં
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૮૦