________________
ભાગ પ્રમાણુ કાળનું અંતર પડે છે. અસંખ્યાત પર્યન્તના પ્રદેશોની અવગાહના વાળા નિષ્કપ પુલના અંતરકાળ ( વિરહાકાળ) ના વિષયમાં પણ એ જ પ્રમાણે સમજવું. (ાઇ ધ, રસ, જાણ, સુકુમ ળિય, વાર વરિયા [ પ સિં જે સંપૂળ; તે ચેવ અંતર' મળચર) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સૂમ પરિણમન અને સ્થૂલ પરિણમન આદિ વિષયમાં પુલને જે સ્થિતિ કાળ કહેવામાં આવે છે, એ જ અંતરકાળ પણ સમજો. (લવળિયાર મતે ! તારણ તાં અમો વિર રો?) હે ભદન્ત ! શબ્દરૂપે પરિણમેલા પુલને, શબ્દરૂપ પર્યાયને છેડીને ફરીથી શબ્દરૂપ પર્યાયમાં આવવાને વિરહકાળ, કાળની અપેક્ષાએ કેટલું છે ? ( મ!) હે ગૌતમ! (soi ni માં ૩%ોલેજ માં ) શબ્દરૂપે પરિણામેલા પુદ્ગલને શબ્દ પર્યાય છેડયા પછી ફરીથી એ જ શબ્દ પર્યાય ધારણ કરવાનો વિરહ. કાળ ઓછામાં ઓછો એક સમય અને અધિકમાં અધિક અસંખ્યાત કાળનો હોય છે (ગરિચરણ મતે ! Tઢe arreો દોડ ) હે ભદન્ત ! અશબ્દ રૂપે પરિણમેલા પુલને વિરહકાળ કેટલ ાય છે ? (જોયાof ri સમર્થ લોરેvoi વાસ્ટિચ અવેરનામા ) હે ગૌતમ ! અશબ્દ રૂપે પરિણમેલી પુદ્ગલને અંતર (વિરહ) કાળ, કાળની અપેક્ષાએ ઓછામાં ઓછો એક સમય પ્રમાણ અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે.
ટીકાર્થ–પુલનું નિરૂપણ ચાલી રહ્યું છે. આ સૂત્રમાં સૂત્રકારે તેમના દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવનો વિચાર કાળની અપેક્ષાએ કરેલું છે. પહેલાં દ્રવ્યને વિચાર કરવામાં આવે છે. એ જ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને નીચે પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“પરમાણુ જાહેf મંથાજો દેવિ છો ?) હે ભદન્ત ! પરમાણુ પુલ પિતાના એ જ સ્વરૂપમાં કાળની અપેક્ષાએ કેટલા સમય સુધી રહે છે? પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-જે પરમાણુ પુદ્ગલ સકન્વરૂપ પર્યાયને ધારણ ન કરે, અને પિતાના પરમાણ રૂપમાં જ રહે, તે તે પરમાણુ તે પરમાણુ રૂપે કેટલા કાળ પર્યન્ત રહી શકે છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે( જોયા ! નહm i gm , કોણે કવેર ફારું ” હે ગૌતમ! પરમાણુ પુદ્ગલ તેના એ જ સ્વરૂપમાં ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી રહે છે. ત્યારબાદ તે પરમાણુ રૂપે રહી શકતું નથી પણ તે અવશ્ય કલ્પરૂપ પર્યાયમાં પરિણમિત થઈ જાય છે. “ જ્ઞાવ અoiત પરિમો” અનંત પ્રદેશી સ્કન્ધ પર્યન્તના કપે વિષે પણ એ જ પ્રમાણે સમજવું. એટલે કે પ્રિશીથી લઈને અનંત પ્રદેશી પર્યાના કો પિતા પોતાની અસલ પર્યાયમાં ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી રહી શકે છે. ત્યારબાદ અન્ય પર્યાયમાં પરિમિત થઈ જાય છે. અહીં
ચા” (પર્યન્ત) પદધી દ્વિદેશીથી દક્ષ પ્રદેશી પર્વતના સ્ક, તથા સંખ્યાત પ્રદેશ અને અસંખ્યાત પ્રદેશી ઔધે ગ્રહણ કરવામાં આવ્યા છે. શ્રી ભગવતી સૂત્રઃ ૪
૧૮૧