________________
ગૌતમ સ્વામીના આ પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે
, છ, વવહિં ” ત્રિપ્રદેશી સ્કન્ધ ત્રીજા છઠ્ઠા અને નવમા વિકલ્પ અનુસાર જ પુદ્ગલ પરમાણુને સ્પર્શ કરે છે. ત્રીજો વિકલ્પ આ પ્રમાણે છે
તે પિતાના એક દેશથી સમસ્ત પુદ્ગલ પરમાણુનો સ્પર્શ કરે છે. ” છો વિકલ્પ “તે પિતાના ઘણા દેશથી સમસ્ત પુગલ પરમાણુને સ્પર્શ કરે છે. 1 નવમે વિક૯પ-“ તે પિતાના સમસ્ત દેશોથી સમસ્ત પુદ્ગલ પરમાથનો સ્પર્શ કરે છે ? આ ત્રણે વિકલ્પ દ્વારા સ્પર્શ થવાના કારણેનું સ્પછી. કરણ પણ ઉપર પ્રમાણે જ સમજવું.
“तिपएसिओ दुशासिय फुसमाणे पढमएणं, तइएणं, च रत्थ, छ? सत्तम, રાદિ દ” વિદેશી સ્કન્ધ દ્વિદેશી ઔધને સ્પર્શ પહેલા, ત્રીજા,
થા. છઠ્ઠા, સાતમાં અને નવમાં વિકલ્પ અનુસાર કરે છે. એટલે કે ત્રિપ્રદેશી
ધે તેના એક દેશ દ્વારા દ્વિપ્રદેશી એક સ્કધના એક દેશને સ્પર્શ કરે છે, પોતાના એક દેશ વડે તેના સમસ્ત દેશનો સ્પર્શ કરે છે, પોતાના ઘણા દેશો વડે તેના એક દેશનો સપર્શ કરે છે. પાનાના ઘણા દેશે વડે તેના સમસ્ત
નો સ્પર્શ કરે છે, પોતાના સમસ્ત દેશ વડે તેના એક દેશને સ્પર્શ કરે છે, અને પિતાના સમસ્ત દેશો વડે તેના સમસ્ત દેશોને સપર્શ કરે છે.
“તિપરિયા તિવાણાં માળો સવેfશ કાળે” જ્યારે ત્રિપ્રદેશી સ્કન્ધ બીજા ત્રિપ્રદેશી કન્યને સ્પર્શ કરે છે, ત્યારે સમસ્ત વિકલ્પો દ્વારા–નવે નવ વિકલ્પ દ્વારા સ્પર્શ કરે છે. “ના તિવાહિશો ઉતાવતાં કવિયો, પરં તિgણસિલો જાવ તવાણિof સંકોચાવો” જેવી રીતે ત્રિપ્રદેશી ઔધ બીજા ત્રિપ્રદેશી સ્કન્દને સ્પર્શ કરે છે, એજ રીતે અનંત પ્રાદેશિક પર્વતના ક સાથે પણ સ્પર્શ કરે છે. એટલે કે ચાર પ્રદેશવાળાથી લઈને અનંત પ્રદેશી પર્યન્તના સ્કન્ધ સાથે તેને સ્પર્શ નવે નવ વિકલ્પ અનુસાર થાય છે એમ સમજવું. “તાપસિશો વં જાવ અr'તારિણી માન ત્રિપ્રદેશી સ્કન્ધને પુદ્ગલ પરમાણુથી અનંત પ્રદેશી સ્કન્ધ પર્વ. ન્તના સ્કન્ધ સાથે જે વિકલ્પ અનુસાર સ્પર્શ થાય છે, એ જ વિકલ્પ અનમાર ચાર પ્રદેશથી લઈને અનંત પ્રદેશી પર્યન્તના સ્કલ્પોને સ્પર્શ પદ્રલ પરમાણુથી લઈને અનંત પ્રદેશી પર્યન્તના જીધે સાથે થાય છે તેમ સમજવું. આ રીતે ચપ્રદેશિક આદિ સ્કન્ધના સ્પર્શને વિષય ત્રિપ્રદેશિક સ્કન્ધના સ્પશનના વિષય જેવો જ છે તેમ સમજવું. | સૂ. ૪
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૭૭