________________
જ્ઞાની વર્તમાન સમયે જે આકાશ પ્રદેશમાં હાથ, પગ આદિને અવગાહિત કરીને ભવિષ્યમાં રહેવાને સમર્થ હોતા નથી. જે સૂત્રપદને અર્થ અહીં આપ્યું નથી, તે સૂત્રાર્થમાં વાંચી લે. આ સૂત્રનું તાત્પર્ય નીચે પ્રમાણે છેજે આકાશ પ્રદેશોમાં કેવલીના હાથ, પગ આદિ અંગે વર્તમાન સમયે જેવામાં આવે છે, એજ આકાશ પ્રદેશમાં તે અંગે ભવિષ્યમાં પણ હશે જ એવું કહી શકાય નહીં, કારણ કે તેમનાં તે અંગે ચંચળ છે તેથી તેઓ બીજો આકાશપ્રદેશમાં પણ અવગાહિત થઈ શકે છે. એ સૂત્ર ૧૫ II
ચંદડ પૂર્વઘર કી શક્તિ કા નિરૂપણ
(મૂળ અંતે ! ) ઈત્યાદિ
સૂત્રાર્થ–(મૂળ મંતે વોલપુવા પા પાસર, વાગો પરસદ, कडाओ कडसहस्स, रहाओ रहसहरसं, छत्ताओ छत्तसहस्सं दंडाओ दंडसहस्सं अभिનિવ્રુત્તા વહેતા ) હે ભદન્ત! ચાદ પૂર્વધારી મનુષ્ય-શ્રુતકેવળી-એક ઘડામાંથી હજાર ઘડાનું એક હજાર વસ્ત્રમાંથી હજાર વસ્ત્રનું એક ચટાઈમાંથી હજાર ચટાઈનું, એક રથમાંથી હજાર રથનું, એક છત્રમાંથી હજાર છત્રનું અને એક દંડમાંથી હજાર દંડનું નિર્માણ કરી બતાવવાને શું સમર્થ હોય છે ? (ત પમ) હા, ગૌતમ ! તે તેમ કરવાને સમર્થ હોય છે. (જે દે રાવપુર્વી કાર રવી ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહો છે કે ચૌદ પૂર્વધારી-કુતકેવલી–એ પ્રમાણે કરી બતાવવાને સમર્થ હોય છે?
(गोयमा! चउद्दसपुब्बिस्स अणताई दवाई उक्करियाभेएणं भिज्जमाणाई लद्धाई पत्ताइ अभिसमण्णागयाइ भवंति, से तेणट्रेण जाव उवर सेत्तए) હે ગૌતમ ! ચૌદ પૂર્વધારી એક પ્રકારની લબ્ધિ દ્વારા ઉત્સરિકા આદિ ભેદે વાળાં અનંત દ્રવ્યોને લબ્ધ કરી લે છે. પ્રાપ્ત કરી લે છે, વિશેષ રૂપે મેળવી લે છે. તે કારણે મેં એવું કહ્યું છે કે ચૌદ પૂર્વધારી એક ઘડામાંથી હજાર ઘડાનું, એક વમાંથી હજાર વસ્ત્રનું ઈત્યાદિ પૂર્વોક્ત સમસ્ત વસ્તુઓનું નિર્માણ કરી બતાવવાને સમર્થ હોય છે. (તે મંતે ! મંતે! ત્તિ) હે ભદન્ત ! આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે. તેમાં શંકાને સ્થાન જ નથી, એમ કહીને મહાવીર પ્રભુને વંદણ નમસ્કાર કરીને ગૌતમ સ્વામી તેમને સ્થાને બેસી ગયા.
ટીકાઈ—કેવલીનું પ્રકરણ ચાલી રહ્યું છે. તેથી આ સૂત્રમાં સૂત્રકાર શ્રત કેવલીનું નિરૂપણ કરે છે
ગૌતમ ગણધર મહાવીર પ્રભુને એ પ્રશ્ન કરે છે કે (જૂનું તે ! પર પુશી) હે ભદન્ત ! ચૌદ પૂર્વધારી શ્રુતકેવલી શું આ પ્રમાણે કરી બતાવવાને સમર્થ હોય છે ?-( ઘણાગો ઘણા') એક ઘડામાંથી હજારે ઘડાઓ, (જવાબો વસ) એક વસ્ત્રમાંથી હજારે વસ્ત્ર, (ારો પા')
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૧૩