________________
ટીકાર્થ-કેવળીનું પ્રકરણ ચાલી રહ્યું છે. તેથી સૂત્રકાર આ સૂત્ર દ્વારા કેવળીના વિષયમાં વિશેષ વક્તવ્યતાનું પ્રતિપાદન કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–દેવી માં મેતે !) હે ભદત ! કેવળજ્ઞાની (પિન્ન સમસ) વર્તમાનકાળે ( નેસુ શTIણપણેલુ) જે આકાશ પ્રદેશમાં (ફથ વા, પારં વા, સાદું , ૩ શોણિત્તા) હાથ, પગ, ભુજા, ઘુંટણ અને જાંઘને અવગાહિત કરીને (ાં વિ) રહે છે, (વહી) એજ કેવલજ્ઞાની (સેચ સિ ) ભવિષ્ય કાળમાં પણ (ધ્રુઈ વા જાવ શી હિતા) હાથ, પગ આદિને અવગાહિતકરીને (તે રે મારા ઘરે) એજ આકાશ પ્રદેશમાં (જિટ્રિણ ઉમૂ ?) રહેવાને શું સમર્થ હોય છે ખરાં?
અહીં (વાવ) (વાવ) પદથી (ા વા, વાડું વા, 1 વા) આ સૂત્રપાઠને ગ્રહણ કરવાને છે.
મહાવીર પ્રભુને ઉત્તર-(જોયા ! જા રૂાટે રમ) હે ગૌતમ એવું બની શકતું નથી.
તેનું કારણ જાણવાને માટે ગૌતમ સ્વામીને પૂછે છે-(જે ળ મંતે ! નાવ લોહિતા નો વિઝુિરા) હે ભદન્ત ! શા કારણે એવું બની શકતું નથી !
ઉત્તર-(નોમ) હે ગૌતમ ! (સ્ટિાર vf વરિય વનો – સયા રસ્ટારું સવારના અવંતિ) કેવલી, વીર્યાન્તરાય કર્મને સર્વથા ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ શક્તિરૂપ વીર્યની પ્રધાનતાવાળા, માનસ આદિની પ્રવૃત્તિથી સત જીવદ્રવ્ય રૂપ હોય છે. તેથી તેમને “વીર્યસેગ સદ્રવ્ય” તરીકે ઓળખાવ્યા છે. વીર્યને સદ્ભાવ હોવા છતાં પણ જે વ્યાપાર ( પ્રવૃત્તિ) રૂપ અને આત્મામાં અભાવ હોય તે જીવનું હલનચલન થઈ શકતું નથી. તેથી એવા વ્યાપારને દર્શાવવાને માટે “સગા” ને સદ્ધવ્યના વિશેષણ તરીકે પ્રયોગ કરાવે છે. તથા (સત્ ચરચા) માં જે (aa) પર આવેલું છે, તે એ પ્રકટ કરે છે કે જીવદ્રવ્ય સદા સત્તા વિશિષ્ટ હોય છે. એવાં છવદ્રવ્ય રૂપ તે કેવલી હોય છે.
અથવા વીર્યપ્રધાન એવાં માનસ આદિના વ્યાપાર રૂપ યોગથી યુક્ત આત્મદ્રવ્ય રૂપ તે કેવલી હોય છે તેથી તેમને (વીરોગ સૂચ) કહ્યા છે. અથવા મન આદિની વર્ગણાઓથી તેઓ યુક્ત હોય છે, તેથી અદ્રવ્ય છે અને વીર્યપ્રધાન ગવાળા હેવાથી વીર્ય સાગ અદ્રવ્ય છે. આમ હવાને કારણે તેમના હાથ, પગ આદિ અંગે સર્વદા એક જ સ્થાને રહેવાને સમર્થ હતા નથી. (રોવરદ્રય ચ ાં વહી હિર સમરિ ગાગાસાણા હર" વા વાવ વિ૬) તેથી અસ્થિર હસ્તાદિક ઉપકરણુવાળા હોવાને કારણે કેવળ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૧૨