________________
રહિત દર્શનના ધારક હોય છે. (જે તેT૦) તે કારણે હે ગૌતમ! કેવળ જ્ઞાન અને કેવળ દર્શનથી યુક્ત એવા કેવળી ભગવાન ચક્ષુ આદિ ઈન્દ્રિયની સહાયતા વિના પણ સમસ્ત પદાર્થોને જાણી-દેખી શકે છે. આ સૂટ ૧૪
કેવલી કે હસ્તાદિ ન્યાસકા નિરૂપણ
(વવી બં અરે!) ઈત્યાદિ
સૂત્રાર્થ– ( દેવી માં મતે ! ગરિક સમરિ ને માનાણપણે હા , પચંતા, ક વાં, શોણિત્તા વિરુ) હે ભદન્ત! કેવળી વર્તમાન સમયે જે આકાશ પ્રદેશમાં હાથ, પગભુજાઓ, ઘુંટણો અને જાંઘને અવગાહિત કરીને રહે છે
(पभूण भंते ! केवली सेयकालंसि वि, तेसु चेव आगामपएसेसु हत्य' वा, સાવ ભોria vi જિનિં?) એજ આકાશ પ્રદેશમાં, ભવિષ્ય કાળમાં પણ શું તેઓ હાથ, પગ આદિને અવગાહિત કરીને રહી શકવાને સમર્થ છે ખરું? (જોયો ! જો રૂટે તમ) હે ગૌતમ ! એ વાત બરાબર નથી (જે. केणटूठेण भंते ! एवं वुच्चइ, केवली अस्सिं समयंसि जेसु आगासपएसेसु जाव चिदुइ-णो ण पभू केवलो सेयकालंसि वि तेसु चेव आगासपएसेसु हत्यं वा जाव રિત્તિ) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે કેવળી આ સમયે જ આકાશ પ્રદેશમાં હાથ, પગ આદિને અવગાહિત કરીને રહે છે, એજ આકાશ પ્રદેશમાં ભવિષ્યમાં હાથ, પગ આદિને અવગાહિત કરીને રહેવાને સમર્થ નથી ? (જો ! દેવરિરસ જ વીડિય- જ્ઞાન – સવારે વારે સવારં भवंति, चलोवकरणद्वयाए य ण केवली अस्ति समयंसि जेसु आगासपरसेसु हत्य वा जाव चिइ, णो णं पभू केवली सेयकालंसी वि तेसु चेव हत्थं वा जाव રિત્તિ) હે ગૌતમ ! કેવળીનું દ્રવ્ય વીર્યપ્રધાન ગવાળું હોય છે. તે કારણે તેમના હાથ વગેરે ઉપકરણે ચંચળ હોય છે. આ રીતે તેઓ ચંચળ ઉપકરણવાળા હોવાને કારણે આ વર્તમાન સમયે જે આકાશ પ્રદેશમાં હાથ, પગ આદિને અવગહિત કરીને રહે છે, એજ આકાશ પ્રદેશમાં ભવિષ્યકાળે હાથ, પગ આદિને અવગાહિત કરીને રહેવાને શક્તિમાન હોતા નથી. (જે તેનાં ચમ! ઘર્વ ગુરુ દેવીનું રિલ જ્ઞાવ દ્રિત્તર) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે વર્તમાન સમયે કેવળી જે આકાશ પ્રદેશમાં હાથ, પગ આદિને અવગાહિત કરીને રહે છે, એજ આકાશ પ્રદેશોમાં ભવિષ્યકાળે હાથ, પગ આદિને અવગાહિત કરીને રહી શકવાને કેવળી સમર્થ હતા નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૧૧