________________
કેવલી કે જ્ઞાનકે સ્વરૂપ કા નિરૂપણ
“વહી on અંતે 'ઈત્યાદિ
સૂત્રાર્થ—(દેવશી નું મં? ! ગાળે હં જાળ૬, meg?) હે ભદન્તા કેવળજ્ઞાની શું ઇન્દ્રિ દ્વારા જાણે છે અને દેખે છે?
(નોમાં ળ રન) હે ગૌતમ! એ વાત સાચી નથી. (સે જેને केवली ण आयाणे हिं न जाणइ न पासइ !)
હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે કેવળજ્ઞાની ઇન્દ્રિય દ્વારા જાણતા નથી અને દેખતા નથી?
| (જોગમ!) હે ગૌતમ ! (વી ન ઉમે જ નિયંત્તિ જ્ઞાનરૂ, અમને ના, સાવ નિવુ વંને વાર તેnio ) કેવળજ્ઞાની પૂર્વ દિશામાં પરિમિત રૂપે (મર્યાદિત રૂપે) પણ જાણે છે અને અપરિમિત રૂપે પણ જાણે છે. તેઓ છએ દિશાઓમાં પરિમિત અને અપરિમિત રૂપે જાણે છે તેમનું દર્શન આવરણ રહિત લેવાથી પૂર્ણ હોય છે. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે કેવળજ્ઞાની ઇન્દ્રિ દ્વારા જાણતા-દેખતા નથી.
ટીકાઈ–આ સૂત્રમાં સૂત્રકાર એ વાતનું પ્રતિપાદન કરે છે કે કેવળજ્ઞાની ઇન્દ્રિ દ્વારા જાણતા–દેખતા નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-(વી મતે ! ૩યાર્દિ કાળક્ વાત??) હે ભદન્ત! કેવળી ભગવાન આદાને દ્વારા ( જેના દ્વારા વિષયને ગ્રહણ કરવામાં આવે છે એવી ઇન્દ્રિયો દ્વારા ) શું વિષયને જાણે છે અને દેખે છે?
મહાવીર પ્રભુને ઉત્તર- (નો રૂળ સમg) હે ગૌતમ! એમ બનેલું નથી. કેવળજ્ઞાની ઇન્દ્રિ દ્વારા વિષયને જાણતા નથી.
તેનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી પૂછે છે કે (શે ળ પણ જે જયારે હ જ્ઞાન, ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે કેવળજ્ઞાની ઇન્દ્રિયો દ્વારા પદાર્થોને જાણતા દેખતા નથી ?
ઉત્તર- (નોમા!) હે ગૌતમ ! ( સ્ત્રી નું પુરથિ નિયંપિ જ્ઞાળ, મિ વિ કાળજું) કેવળજ્ઞાની પૂર્વ દિશામાં પરિમિત વિષયને પણ જાણે છે અને અપરિમિત વિષયને પણ જાણે છે. એ જ પ્રમાણે પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ઊર્થ અને દિશામાં પણ તેઓ પરિમિત અને અપરિમિત વિષયને જાણે છે. (ાર નિવૃકે રંગે વરિ ) કારણ કે કેવળી ભગવાન આવરણ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૧૦