________________
પ્રમાણે (વાહિi, pવસ્થિi, ઉત્તળ, સુદૃઢ, અમ' રિ :જરૂ, અમિર્ચ દિ કાળ ) તેઓ દક્ષિણ દિશામાં, ઉત્તર દિશામાં, પશ્ચિમ દિશામાં, ઉર્વ લેકમાં અને અધલેકમાં–સર્વત્ર-પદાર્થોને પણ જાણે છે અને દેખે છે, એટલું જ નહીં પણ અપરિમિત પદાર્થોને પણ જાણે છે અને દેખે છે. (સર્વ કાર્ દેવી. સવં પાસ વરી ) કારણ કે સિદ્ધાંતની એવી માન્યતા છે કે કેવલી ભગવાન કેવળજ્ઞાન વડે સમસ્ત રૂપી, અરૂપી પદાર્થોને તેમની અનંત પર્યાયે સહિત જાણે છે, અને કેવળદર્શન વડે સમસ્ત રૂપી અને અરૂપી દ્રવ્યને તેમની અનંત પર્યાયે સહિત દેખે છે. (સંદરનો કાળરૂ ઘાસર) કેવલી ભગવાન સર્વ પ્રકારે દ્રવ્યાદિકના સમસ્ત પ્રદેશને-જે જે દ્રવ્યના જેટલા જેટલા પ્રદેશે છે તે સઘળા પ્રદેશોને જાણે છે અને દેખે છે (દવારું નવમા જ્ઞા વરી) તેથી કેવલી ભગવાન સર્વકાળ-ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં–જીવ, અજીવ આદિ સમસ્ત પદાર્થોને જાણે છે અને (સવમા પાસ) તેઓ સમસ્ત ભાવેને દેખે છે. કારણ કે તે વાતે ના વરિષ્ઠ ) કેવલી ભગવાનનું જ્ઞાન અનંત પદાર્થોને જાણતું હોવાથી અનંત હોય છે ( મતે સળે દેવસ્ટિાર) અનંત અર્થોને પ્રકટ કરનારૂં હોવાને કારણે તેમનું કેવળદર્શન પણ અનંત હોય છે. (નિરગુડે ના ફેવરિત) જ્ઞાનાવરણીય કર્મોનો સર્વથા ક્ષય થવાથી તેમનું તે જ્ઞાન આવરણ રહિત હોય છે. ( રિવ્યુ રળે વરિરસ ) દર્શનાવરણીય કર્મને સર્વથા ક્ષય થવાથી તેમનું દર્શન પણ અનંત હોય છે (સે તેનાં જાવ પાણરૂ ) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે કેવલી ભગવાન પાસેના શબ્દોને પણ જાણે દેખે છે અને દૂરના શબ્દોને પણ જાણે છે, દેખે છે. તે સૂ૧ /
છદ્મસ્થકેવલી કે હાસાદિ નિરૂપણ
છા અને કેવલીના હાસ્યાદિનું નિરૂપણ મથે મેતે ! ” ઈત્યાદિ ! સૂત્રાર્થ– ( રૂમ મેતે ! ઘા રસુરાપss an) હે ભદન્ત!
શ્રી ભગવતી સૂત્ર : ૪