________________
છદ્મસ્થ મનુષ્ય હસે છે ખરો ? અને કઈ પણ વસ્તુ લેવાને માટે તે ઉત્કંઠા કરે છે ખરે ? (હંતા જોયમાં ! દસેક વા, વરણુયાણક7 વા) હા ગૌતમ ! છવાસ્થ મનુષ્ય હસે છે પણ ખરે અને કઈ ઈચ્છત વસ્તુ મેળવવાને માટે ઉત્કંઠા પણ કરે છે. (કાળું મને ! છ૩મથે મળુ જ્ઞ ૩ણુથાકા, તથાળે ઘટી fક ફકર વા સુચાણા વા) હે ભદન્ત ! જેવી રીતે છાસ્થ મનુષ્ય હસે છે અને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે ઉત્સુક હોય છે, એવી રીતે શુ કેવલી ભગવાન પણ હસે છે અને ઉત્સુકતા સેવે છે ખરાં? (જો ! જે ફળ જમ) હે ગૌતમ ! એવું બનતું નથી. (૨ ને મંતે! કાત્ર નો વિટી = વા કસુવાવા ) હે ભદત ! આપ શા કારણે એવું કહે છે કે છવાસ્થ મનુષ્યની જેમ કેવલી ભગવાન હસતા નથી અને કઈ વસ્તુ માટે ઉત્સુકતા પણ રાખતા નથી ? (જયમાં ! નવા જરિત્તમોહss વિભg go હૃત્તિ ૩૪૩થાચંત્તિ વ) હે ગૌતમ ! જીવે ચારિત્રમોહનીય કર્મના ઉદયથી હસે છે અને ઉત્સુકતાવાળા હોય છે. ( તે નં દિલ વધિ-લે તેni =ાવ-નો તા વેવી હશેષ વા સુચારૂ વા) પણ તે ચારિત્રમેહનીય કર્મને કેવલી ભગવાનને તે સર્વથા ક્ષય થઈ ગયેલ હોય છે, તે કારણે તેઓ હસતા પણ નથી અને કોઈ વસ્તુ માટે ઉત્કૃતિ પણ હોતા નથી. (ત્રીજે જે મંતે ! હુકમો વા સુચના વા wવચલી ચંપણ?) હે ભદન્ત ! હસતો અને ઉત્કંઠા કરતો જીવ કેટલી કર્મપ્રકૃતિનો બંધ બાંધે છે? (નોરમા ! સાંધા વા અવિવંર વા) હે ગૌતમ હસતે અને ઉત્કંઠિત જીવ સાત કે આઠ કર્મ પ્રકૃતિને બંધ બાંધે છે. (નેર મત્તે ! ફરમાને સુચના આપઘણી વંધ) હે ભદન્તા હસતે અને ઉત્કંઠાવાળે નારક જીવ કેટલી કર્મપ્રકૃતિને બંધ બાંધે છે?
(गोयमा ! सत्तविह बंधए वा अढविह बंधए वा, एवं जाव वेमाणिए-पोहत्तएहि જીવિચારનો વિચપનો) હે ગૌતમ! હસતે અથવા ઉત્કંઠાવ છો નારક
જીવ સાત કે આઠ કર્મપ્રકૃતિને બંધ બાંધે છે. એ જ પ્રમાણે વૈમાનિક પર્યન્તના વિષયમાં સમજવું. બહુવચનવાળા સૂત્રોમાં જીવ અને એકેન્દ્રિયને છેડી દઈને ત્રણ ભુગ સમજવા.
(૪૩મથે i મતે ! મgણે નિદાદુકા ના પચઢા= =ા ?) હે ભદન્ત ! શું છવાસ્થ મનુષ્ય નિદ્રા લે છે? તથા શું તે ઉભે પણ નિદ્રા લે છે ? (हंता गोयमा ! निदाएज्ज वा, पयलाएज्ज वा-जहा हसेज्जवा तहा-णवरं दरिसणावरणिज्जस्स कम्मस्स उदएणं निहायति वा पचलायंति वा-ते णं केवलिस्स नस्थिશf રેવ) હાં, ગૌતમ! તે નિદ્રા લે છે તથા તે ઉભા ઉભા પણ નિદ્રા લે છે. જે રીતે છાસ્થ મનુષ્ય અને કેવલી ભગવાનના હાસ્ય અને ઉત્કંઠા વિશેના પ્રશ્નોતર પહેલાં આપવામાં આવ્યા છે, એ જ પ્રમાણે તે બન્નેના નિદ્રાના વિષયમાં પણ પ્રશ્નોત્તરો સમજી લેવા. તેમાં ફકત એટલી વિશેષતા વાનમાં રાખવી છદ્મસ્થ જીવ દર્શનાવરણીય કર્મના ઉદયને લીધે નિદ્રા લેતે હોય છે, પણ કેવલી ભગવાનના દર્શનાવરણીય કર્મને બિલકુલ ક્ષય થઈ ગયેલ હોય છે તે કારણે તેમનામાં નિદ્રા કે પ્રચલાને અન્તર્ભાવ હોય છે. બીજ સમસ્ત શ્રી ભગવતી સૂત્ર : ૪
૬૯