SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ તથા ઊર્વ અને અધે દિશામાં ફેલાવા માંડે છે. એ અલને જ્યારે કાન સાથે અથડાય ત્યારે જ અવાજ સંભળાય છે. માટે જ “છએ દિશામાંથી આવતા શબ્દને તે સાંભળે છે, ” એવું પ્રતિપાદન કરાયું છે. પ્રશ્ન- (ઇમરથે મતે ! મજૂરે) હે ભદન્ત ! છવાસ્થ મનુષ્ય (જિ. બાજવા સારું કુળ, વાયારું સારું યુને?) શું પાસેના શબ્દોને સાંભળે છે કે દૂરના શબ્દોને સાંભળે છે ? ઉત્તર (જો મા! આવા સારું વળે) હે ગૌતમ ! છટ્વસ્થ શ્રોતા ઈન્દ્રિયની નજીકના શબ્દોને-કણેન્દ્રિય દ્વારા શ્રવણ કરી શકાય એટલે અંતરેથી આવતા શબ્દોને સાંભળે છે, પણ ઇન્દ્રિયના વિષયભૂત ક્ષેત્રથી દૂરના શબ્દોને સાંભળતો નથી પ્રશ્ન- ( i મંતે ! કામધે મm) હે ભદન્ત ! જે રીતે છશ્વસ્થ મનુષ્ય (ગાથા સારું સુ ) પાસેથી આવતા શબ્દોને સાંભળે છે પણ (ળો વાયારું સારું પુર) દૂરના શબ્દોને સાંભળતો નથી, “ તgમતે ” એજ પ્રમાણે, હે ભદત ! (વહી મgણે) “કેવલી ભગવાન” ( માળા સારું સુર) શું પાસેના શબ્દોને જ સાંભળે છે અને ( પાયારું સારું છે ૬) દરથી આવતા (અયોગ્ય પ્રદેશમાંથી આવતા) શબ્દોને સાંભળતા નથી? ઉત્તર- (વહી માથું વા વા વા જાવ પણ) હે ગૌતમ! કેવલજ્ઞાની મનુષ્ય ઇન્દ્રિયની નજીકમાં રહેલા અને ઈન્દ્રિયથી દૂર રહેલા શબ્દને યથા (વકૂઢiતિયં સહં જ્ઞાન, વાસ૬) અત્યંત દૂરવર્તી શબ્દોને અને અત્યંત નિકટવર્તી શબ્દને પિતાના કેવળજ્ઞાન દ્વારા જાણે છે. અને દેખે છે કેવળજ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે એ જ્ઞાન દ્વારા કેવી સમસ્ત વિષયને સ્પષ્ટરૂપે જાણી શકે છે. તથા કેવલી ભગવાન કેવળ દર્શનથી સમસ્ત વિષયને સ્પષ્ટ રીતે ખે છે. હવે તેનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી નીચે પ્રશ્ન પૂછે છે( से केणद्वेणं त चेव केवलीणं आरगयाई वा पारगयं वो जाव पासई ) . ભદત ! આપ શા કારણે એવું કહો છો કે કેવળી ભગવાન દૂરના અને પાસેના શબ્દને કેવળજ્ઞાન દ્વારા જાણે છે અને કેવળદર્શન દ્વારા દેખે છે? ઉત્તર- “ગોરમા ” હે ગૌતમ! ( જેવી કુરિઅમે મિથ જ ના અનિચે જ કાળ ) કેવલી ભગવાન, કેવળજ્ઞાનના પ્રભાવથી પૂર્વદિશાના પરિ મિત-ગામ નગર આદિને પણ જાણે છે અને પરિમિત અનત અથવા અસંખ્યાત સમસ્ત જીવ અછવાદિક પદાર્થોને પણ જાણે છે, “ઘ” એજ શ્રી ભગવતી સૂત્ર : ૪ १७
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy