SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ પણ અખંધકાળે આયુના બંધ કરતા નથી. ( ગોત્રુન્નુમ જોવાયરે ન વધરૂ) સિદ્ધ જીવ પણુ આયુના બંધ કરતા નથી. હવે ગૌતમ સ્વામી ચરમઢારને અનુલક્ષીને મહાવીર પ્રભુને એવે પ્રશ્ન પૂછે છે કે ( બાળવિભિન્ન ળ મંઢે! મંદિ વિમે મધ, અડ્મિ પર ?) હું ભઇન્ત ! ચરમદ્વારની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે જ્ઞાનાવરણીય આદિ કર્માં કાણુ બાંધે છે ? શુ ચરમ જીવ ( અન્તિમ ભવ કરીને મોક્ષે જનાર છત્ર) જ્ઞાનાવરણીય કના બંધ કરે છે ? વરણીય ક્રમના બંધ કરે છે ? અચરમ જીવ સોના ઉત્તર—(હોચમા !) હે ગોતમ ! (અટ વે મચળાવ) ચરમ જીવ અને અચરમ જીવ આઠે કમ પ્રકૃતિયેના બંધ કરે છે-એટલે કે તે ક્રમ પ્રકૃતિયાના બંધ કરે છે પણુ ખરાં અને નથી પણુ કરતા ઠે જે જીવના ભવ અન્તિમ હાય તેને ચરમ જીવ કહે છે, અને જેને અન્તિમ ભવ કદી પણ થવાના નથી તેને અચરમ જીવ કહે છે. અચરમ પ અલભ્ય સંસારીને માટે પણ વપરાય છે, અને સિદ્ધ જીવેને માટે પણ વપ રાય છે. કારણ કે સિદ્ધપદ પ્રાપ્ત કર્યાં પછી તેમને ચરમભવના અભાવ હાય છે. આ બન્ને પ્રકારના જીવામાંથી જે ચરમ જીવ છે–અત્યારે જ જેના અન્તિમ ભવ ચાલુ નથી, તે તે યથા સંભવ આઠે કર્મના બંધ કરે છે, પણ જે ચરમ જીવ અયેાગી છે–જેના અન્તિમ ભવ અત્યારે જ ચાલુ છે તે તા ફાઈ પણ ક્રમના બંધ કરતા નથી. એજ પ્રમાણે અચરમ પદને અભવ્ય સસારી જીવની અપેક્ષાએ પ્રયાગ કરવામાં આવે ત્યારે તે પ્રકારના જીવ ( અલભ્ય સસારી છત્ર ) આઠે પ્રકારના કર્માના બંધ કરે છે, પણ અચરમ પઢના પ્રયાગ સિદ્ધ જીવને માટે કરવામાં આવે, ત્યારે તેઓ કોઇ પણ કમ ને બંધ કરતા નથી. તે કારણે “તેઓ વિકલ્પે આઠે કર્માંના બંધ કરે છે” એવું કથન કર્યું છે. । સૂરૂ પ॥ વેદક વીજ કે અલ્પ બહુત્વ કા કથન વેઢવાળા જીવાની અલ્પતા અને બહુતાનું નિરૂપણુ— ૫૬ ત્તિ ળ મતે ! '' ઇત્યા—િ— (6 સૂત્રા ...( ૬ ૬ વિ ળ અંતે ! નીવાળ થી વેચાળ, પુ િવેચવાળ, નવું. वगवेयगाणं, अवेयगाण य कयरे कयरेहिंतो अप्पा वा, बहुया वा, तुल्हा वा, વિષેનાદ્યિાના ? ) હે ભદન્ત ! શ્રી વેદક, પુરૂષ વેક, નપુસક વેદક અને અનેક જીવેામાંથી કયા કયા જીવા કયા કયા જીવા કરતાં અલ્પ છે? કયા યા જીવા કયા ક્યા જીવા કરતાં અધિક છે ? કયા કયા જીવા કયા કયા જીવેાની અપેક્ષાએ સમાન છે ? અને કયા કયા જીવે કયા કયા જીવા કરતાં વિશેષાધિક छे १ (गोयमा ! सम्वत्थोवा जीवा पुरिसवेयगा, इस्थिवेयगा संखेज्जगुणा, अवेषगा શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૩૨
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy