________________
કર્મ સિવાયના છ કમબંધોનું કથન જ્ઞાનાવરણીય કમના કથન પ્રમાણે જ સમજવું. એટલે કે આયુકર્મ સિવાયના છ કર્મોને બંધ આહારક અને અનાહારક છ વિકલ્પ બાંધે છે–બાંધે છે પણ ખરાં અને નથી પણ બાંધતા. (વેચળમાં ભારણ વંધ૩) વેદનીય કમ આહારક જીવ બાંધે છે. આનું કારણ એ છે કે અગી સિવાયના સઘળા જીવોને વેદનીય કર્મના બંધક માનવામાં આવેલા છે. (ઉઠ્ઠાર મચTg) અનાહારક જીવ વેદનીય કર્મ વિક બાંધે છે–આ કથનને ભાવ નીચે પ્રમાણે છે–
વિગ્રહ ગતિવાળો અનહારક જીવ અને સમુદ્ધાતગત કેવલી તે વેદનીય કર્મને બંધ કરે છે, પરંતુ અગી જીવ તથા સિદ્ધ પરમાત્મા વેદનીય કર્મને બંધ કરતા નથી. (૩ણ બહાણ મચાર) આહારક જીવ આયુકર્મના બંધ વિકપે કરે છે–એટલે કે આયુકમના બંધકાળે તે આયુકમને બંધ કરે છે, પણ અબંધકાળે તેઓ આયુકમને બંધ કરતા નથી. (શાળાદારૂ નો વંધ) અનાહારક જીવ એટલે કે સમુદ્દઘાતગત કેવલી અને વિગ્રહ ગતિવાળા જ અયુકર્મનો બંધ કરતા નથી, કારણ કે આ અવસ્થામાં તેમને આયુકર્મના અબક માનવામાં આવેલા છે.
હવે ગૌતમ સ્વામી સૂક્ષમતારને અનુલક્ષીને મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે (નાનાવરn i મતે ! # %િ સુદૃને ધ?) હે ભદન્ત ! સૂક્ષ્યદ્વારની અપેક્ષાએ વિચાર કરતા કે જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે? શું સૂકમનામકર્મના ઉદયવાળે જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે ? કે “ વાર બંધ ૨) બાદર ( સ્થળ ) નામકર્મના ઉદયવાળો જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે? અથવા ( જો વારે વંધરૂ ) જે જીવ ન સૂક્ષ્મ અને ન બાદર હોય છે, તેઓ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે ?
ઉત્તર-(જોયા!) હે ગૌતમ! (કુદુમે વંધ) સૂમ જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરે છે, (વાયરે મયાણ) બાદર (ધૂળ) જીવ તે કર્મને બંધ કરે છે પણ ખરે અને નથી પણ કરતા. વીતરાગ બાદર છવ તે કમને બંધ કરૂં નથી, પણ સરાગ બાદર જીવ તેને બંધ કરે છે. (જે કુદુમ, જો વાયરે વંધરૂ) સિદ્ધ જીવ કે જે સૂફમ પણ નથી અને બાદર પણ નથી, તે જ્ઞાનાવરણીય કર્મને બંધ કરતા નથી, કારણ કે સિદ્ધ જીવ કઈ પણ કર્મને બંધ કરતા નથી. (ા ગાવાવનો સત્ત વિ) આ દ્વારની અપેક્ષાએ આયુકમ સિવાયની સાતે કર્મપ્રકૃતિનાં બંધનું કથન જ્ઞાનાવરણીય કર્મના કથન પ્રમાણે જ સમજવું
એટલે કે આયુકર્મ સિવાયના દર્શનાવરણીય આદિ સાતે કર્મો પણ સૂક્ષ્મ જીવે બાંધે છે, બાદર છે તે સાતે કર્મો વિકપે બાંધે છે, અને જે જ સૂકમ કે બાદર નથી એવા સિદ્ધગતિના છે તેમને બંધ કરતા નથી. (આgg ggમે વારે અચળા) આયુકમને બંધ સૂક્ષ્મ અને બાદર છે. વિકલ્પ બાંધે છે. એટલે કે તેઓ આયુના બંધકાળે આયુને બંધ કરે છે,
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૩૧