SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ક પ્રકૃતિયાના બંધ કદી પણ કરતા નથી. (વેનિન હૈટ્વિસ્ટા વપતિ ) વેદનીય કર્મોના બંધ ત્રણે ચાગવાળા જીવા કરે છે, કારણ કે ત્રણે ચાગવાળા જીવેને વેદનીય કર્માંના ખ'ધક માનવામાં આવેલા છે, ( જ્ઞોની નોંધ ) પણ અચાગી છત્ર વેદનીય કર્માંના બંધ કરતા નથી, કારણ કે અયેાગી જીવને કોઈ પણ ક્રમના બંધ થતા નથી. હવે ગૌતમ સ્વામી ઉપયેાગ દ્વારને અનુલક્ષીને જ્ઞાનાવરણીય આદિ કર્મોના બ’ધના વિષયમાં મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે ( Fr. वरणिज्ज ं णं भंते ! कम्म किं सागारोवउत्ते बधइ ? अणागारोवउत्ते बधइ ? ) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય ક્રમના બંધ કયા પ્રકારના ઉપયોગવાળા જીવ કરે છે ? શું સાકાર ઉપયાગવાળા છત્ર ( જ્ઞાનાપયેાગવાળા જીવ દનાપયેાગવાળે જીવ) તેના અધ કરે છે ? ઉત્તર—( ગોયમા ! ઊદ્ગમુવિ મચળાત્ ) હે ગૌતમ ! તે ખન્ને પ્રકારના જીવા આઠે કર્મોના બંધ વિકલ્પે કરે છે કયારેક કરે છે અને કયારેક કરતા નથી આ વિષયમાં નીચે પ્રમણે સ્પષ્ટીકરણ કરી શકાય-સયાગ અને અયાગ એ ખન્નેના સાકાર અને અનાકાર એ બન્ને પ્રકારના ઉપયોગ હોય છે. સૂર્યેાગ જીવ એટલે કે ચેામયુક્ત જીવ એ બન્ને ઉપયેગામાં જ્ઞાનાવરણીય આદિ આઠે કમ પ્રકૃતિયાને યથાયોગ્ય બંધ કરે છે, પણ જે જીવેા ચેાગથી રહિત હૈાય છે, તેઓ જ્ઞાનાવરણીય આદિ કપ્રકૃતિયાને! ધ કરતા નથી. હવે આહારક દ્વારને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે—' નાગારનિષ્ન' નું અંતે ! મેં `િ ગફારણ્ યન્નરૂ ? ગળાદારQ ='ધર્?) હે ભદ્દન્ત ! જ્ઞાનાવરણીય ક્રમ શુ આહારક જીવ ખાંધે છે ? કે અનાહારક જીવ ખાંધે છે ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે( નોચમા ! તો વિ મથળાÇ ) હે ગૌતમ ! આહારક અને અનાહારક જીવ જ્ઞાનાવરણીય કના બંધ વિકલ્પે કરે છે એટલે કે કયારેક કરે છે અને કયારેક કરતા નથી. જે આહારક જીવ વીતરાગ ચાય તે તે જ્ઞાનાવરણીય ક'ના બંધ કરતા નથી, પશુ જો તે સરાગ હોય તે જ્ઞાનાવરણીય કર્મના ધ અવશ્ય કરે છે. તેથી જ એવું કહ્યું છે આહારક જીવ વિકલ્પે જ્ઞાનાવરણીય કના બંધ કરે છે. ” જે સમયે કેવલી ભગવાન સમુદ્ધાત કરે છે ત્યારે તેએ અનાહારક હાય છે, અને વિગ્રહ ગતિમાં રહેલા જીવ અનાહારક રાય છે. અનાહારક સમ્રુધાતગત કેવલી ભગવાન જ્ઞાનાવરણીય કર્માંના બંધ કરતા નથી, પણ વિગ્રડ ગતિાળે અતાહારક જીવ જ્ઞાનાવરણીય કર્માંના બંધ કરે છે. તેથી જ એવુ કહ્યું છે કે કે '' (6 અનાહારક વિકલ્પે જ્ઞાનાવરણીય ક્રમના ધ કરે છે. ( વ લેનિન્ના આસવવજ્ઞાનૢ ઇચ્છું ) આહારક અને અનાહારક જીવાના વેદનીય અને આયુ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૩૦
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy