________________
બળવાળા,
અiaTit) પુરૂષ વેદવાળા જી સૌથી ઓછાં છે. સ્ત્રી વેદવાળા છે તેમના કરતાં સંખ્યાતગણુ છે, દિવાળા અનંત. ગણે છે, નપુંસક વેધવાળા જ પણ અનંતગણુ છે. ( ાિં વેજિં पयाणं अपबहगाई उच्चारेयवाई जाव सम्वत्थोवा जीवा अचरिमा, चरिमा अणंत Tળા, તે મને ! સે મરે! રિ) આ બધા પદેનું અ૫ મહત્વ કહેવું જોઈએ સૌથી ઓછાં અચરમ જીવે છે અને ચરમ જ અનંતગણું છે, અડી સુધીનું સમસ્ત કથન કરવું જોઈએ. હે ભદન્ત ! આપની વાત સાચી જ છે. હે ભદત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ જ છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી તેમને સ્થાને બેસી ગયા.
ટીકાઈ-કર્મ અને વેદને અધિકાર ચાલી રહ્યો છે. સૂત્રકાર આ સૂત્ર દ્વારા વેદક (જુદા જુદા વેવાળા) ની અલ્પ-બહુતાનું પ્રતિપાદન કરે છે. ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને એ પ્રશ્ન પૂછે છે કે-( 1 ળિ भंते । जीवाणं इत्थीवेयगाणं, पुरिसवेयगाणे, नपुंसगवेयगाणं अवेयगाण य कयरे
હિંતો ના વા, યદુવા વા, તુચ્છ વા વાહિયા વા ?) હે ભદન્ત ! આ શ્રી વેદક, પુરૂષ વેદક, નપુંસક વેદક, અને અવેદક-અનિવૃત્તિ બાદર સૂકમ સાપરાય આદિ ગુણસ્થાનવત છે અને સિદ્ધ જેમાંથી કયા કયા ક્યા કયા જ કરતાં ઓછાં છે? કયા છે ક્યા કરતાં અધિક છે? કયા છે કયા જીવોની બરાબર છે ? અને કયા છો કયા જી કરતાં વિશેષાધિક છે? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે (નોરમા !) હે ગૌતમ ! (ાદવથોણા નવા પુરા ) પુરૂષ વેદવાળા છે સૌથી ઓછાં છે. (થિરેવા ઉનાળા) સ્ત્રી વેદવાળા જીવો તેમના કરતાં સંખ્યાતગણા છે, કારણ કે દેવ, પુરૂષ, અને તિર્યંચરૂપ પુલ્લિંગ (નરજાતિ) કરતાં તે જાતિની સ્ત્રીઓ અનુક્રમે બત્રીસગણ, સત્યાવીશગી અને ત્રણગણી હેય છે. એટલે કે દેવો કરતાં દેવીઓ બત્રીસગણી છે, માણસ કરતાં સ્ત્રીઓ સત્યાવીશગણું છે, અને તિય"ચ નર કરતાં તિર્યંચ માદા (નારી જાતિ ) ત્રણગણી હોય છે. તે કારણે પુરૂષ વેદવાળા જેના પ્રમાણ કરતાં સ્ત્રી વેદ વાળા જીનું પ્રમાણ સંખ્યાતગણું કહ્યું છે.
(અરેચા તાળા) અનિવૃત્તિ બાદર સૂક્રમ સં૫રાય આદિ ગુણસ્થાનવતી જીવ તથા સિદ્ધ જીવની સંખ્યા સ્ત્રી-વેદિવાળા જીવો કરતાં અનંત ગણી છે. (નપુંસવેચાત મળતાણા) અદક જીવો કરતાં નપુંસક વેદવાળા જીવ પણ અનંતગણુ છે, કારણ કે સિદ્ધોથી અનંતગણ અનંતકાવિક છે. છે. (gg સહં જવા MHદુજારું વારેવાકું) પૂર્વોક્ત સંયતથી લઈને ચરમ પર્વતના ૧૪ દ્વારનું અલેપ બહુત્વ તેમના ભેદની અપેક્ષાએ કહેવું જોઈએ. તે આ પ્રમાણે કહી શકાય
(ए ए सिणं भंते ! संजयाणं असंजयाणं, संजयासंजयाणं णो संजय णो असंजय णो संजयासंजयाणं कयरे कयरेहिंतो अप्पा वा, बहुया वा, तुल्ला वा,
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૩૩