________________
વિસાફિરા વા) હે ભદન્ત ! સંયત, અસંયત, સંયતાસંયત, ને સંયત, ને. અસંયત અને ને સંયતાસંયત માંથી કયા જી કોના કરતાં અલા છે ? કયા છો કેના કરતાં અધિક છે? કયા જીવો કયા છે જેટલાં જ છે? કયા જી કયા જી કરતાં વિશેષાધિક છે ?
ઉત્તર–(નોરમા !) હે ગૌતમ ! (હાથો વા સંકયા) સંયત જીવ સૌથી ઓછાં છે, (સંજ્ઞા સંજયા વેTTT) સંત જીવો કરતાં સંયતાસંયત છ સંખ્યાતગણુ છે. ( નોરંજ્ઞા-grras-ળો સંથાલયા થiાળા) સંયતાસંયત છ કરતાં સંયત, નો અસંયત અને નો સંધતાસંયત અનંતગણુ છે, (કાંગાં મળતનુજા) તેમના કરતાં પણ અસંયત જીવે અનંતગણુ છે, ઈત્યાદિ સમસ્ત કથન પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર જ કરવું જોઈએ. આ રીતે ચરમ અને અચરમ ના અ૫ બડુત્વના કથન પર્યન્તનું ચૌદે દ્વારનું કથન કરવું. જેમકે (જ્ઞાારવાના કારરિના, ચરિમા અiTwા) અચરમ (અભવ્ય) અને ચરમ (અન્તિમ ભાવ કરીને સિદ્ધપદ પ્રાપ્ત કરનાર) છમાંથી ચરમ છ અચરમ છ કરતાં અનંતગણું છે, કારણ કે અભવ્ય જીવ કરતાં સિદ્ધ જીવ સિદ્ધાંતમાં અનંતગણ કહ્યા છે. જેટલાં સિદ્ધ છે એટલાં જ ચરમ જીવ છે, કારણ કે જેટલાં જીવે ભૂતકાળમાં સિદ્ધપદ પામી ચૂકયા છે, એટલાં જ જીવો ભવિષ્યકાળમાં પણ સિદ્ધપદ પામશે. સૂત્રને ઉપસંહાર કરતા ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનેને સ્વીકાર કરતા કહે છે- મરે! લેવં મંતે (ર) હે ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત! આપ જે કહે છે તે યથાર્થ જ છે. સૂ. ૬ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રમેયચદ્રિકા વ્યાખ્યાના છઠ્ઠા શતકને ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ૬-૩
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૩૪