________________
એને ઉત્તર દિશામાં આવેલા અમુક ભાગમાં દિવસ થાય છે. ) આ રીતે ઉત્તર દિશાના અમુક ભાગમાં અને દક્ષિણ દિશાના અમુક ભાગમાં દિવસ થાય છે, એમ માનવામાં આવે તેા જ પૂર્વ પશ્ચિમમાં રાત્રિ હોય છે, એમ માની શકાય. જો સંપૂર્ણ દક્ષિણા અને સ'પૂર્ણ ઉત્તરા માં દિવસ હોય છે એમ માનવામાં આવે, તે પૂર્વ અને પશ્ચિમમાં રાત્રિ હોવાની વાત અસંગત મની જાય છે. તે કારણે ( અધ) શબ્દને અહીં અમુક ભાગના જ વાચક ગણેલ છે એમ સમજવું. હવે પછીના કથનમાં જ્યાં જ્યાં ઉત્તરા, દક્ષિણા આદિ શબ્દોના પ્રયાગ થયા હેાય ત્યાં ત્યાં તે દિશાના સપૂર્ણ અધ ભાગ સમજવાને અદલે અમુક ભાગ જ સમજવા—સમસ્ત ઉત્તરખડ કે સમસ્ત દક્ષિણુખંડ સમજવા જોઈએ નહીં.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે (ચાળ' મળે ! ) હૈ શાન્ત ! જ્યારે ( ન યુદ્દીને ટીને) જમૂદ્રીપમાં (મલ્લ પાચમ્સ) માઁદર ( સુમેરુ ) પર્વતની ( દુરન્થિને ન ) પૂર્વ દિશામાં ( પૂર્વ દિગ્માગમા ) ( વિસે અવર) દિવસ હાય છે, ( સચાળ) ત્યારે ( થિમેળષિ) શું પશ્ચિમ દિવિભાગમાં પણ ( વિલે મTM ) દિવસ હાય છે ? ( નય) અને જ્યારે (જ્ઞયિમેળ વિશે ) પશ્ચિમ દિગ્વિભાગમા દિવસ હોય છે, ત્યારે શુ લઘુીને ટ્વીને ”જબુદ્વીપના “ મંત્રપનચસ્ત ઉત્તÇાનિ ન ગાડું મવદ્ ? ” મંદર પર્યંતના ઉત્તરા અને દક્ષિણામાં રાત્રિ હાય છે ?
66
,,
મહાવીર પ્રભુ તેને આ પ્રમાણે જવા આપે છે-૮ ર્'તા જોયમા! ગૌતમ ! ઊઁચાળ' નવુદ્દીને લીધે મરણ પુસ્થિમેન' વિશે મત્રફ, નાય રાફે મવર) જ્યારે જ મૂઠ્ઠીપમાં પૂર્વ દિગ્વિભાગમાં દિવસ હોય છે ત્યારે પશ્ચિમ દિગ્વિભાગમાં પણ દિવસ હાયછે. અને ત્યારે ઉત્તરઢિગ્ભાગમાં અને દક્ષિણ દ્વિભાગમાં રાત્રિહાયછે. સૂર્યની તેના મડળામાં ગતિની વિશેષતાને લીધેજ દિવસ અને રાત્રિના પ્રમાણમાં વધ-ઘટ થાય છે, એ વાત પ્રકટ કરવાને સૂત્રકાર કહે છે કે—( ગયા ળ મતે) ઈત્યાદિ ગૌતમના પ્રશ્ન-( લચાળ' મને ! ) હે ભદ્દન્ત ! જ્યારે (લઘુરીવેરીયે ) જ ખૂદ્વીપનામના દ્વીપના ( ફિળદ્ને) દક્ષિણામાં (રજ્જોલર ) વધારેમાં વધારે પ્રમાણુવાળા (અનુારસમુ ને વિલે મવદ્) અઢાર મુર્હુતના દિવસ થાય છે, ( યા ન ઉન્નતૂ વિ. ) ત્યારે ઉત્તરામાં પણ(શ્નોત્તર દુાલમુકુત્તે વિમલે મગર્ ) વધારેમાં વધારે લાં ૧૮ મુહૂર્તીના દિવસ થાય છે, ( આ રીતે એ સૂના સદ્ભાવથી બન્નેમાં દક્ષિણાય અને ઉત્તરા માંજ્યારે સૌથી માટે દિવસ થાય છે) ત્યારે શુ' (લ ુદ્દીને પીવે ) જમૂદ્રીપમાં (મૈણ પયસ પુરસ્થિમ-પશ્ચિમેળ) મદર પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં (નળિયા ) સૌથી ઓછા પ્રમાણવાળી (ટૂંકામાં ટૂંકી )( કુવાસસુપા) ખાર સુહૂતની ( મળ) રાત્રિ થાય છે ? એ ઘટી જેટલા સમયનું
શ્રી ભગવતી સૂત્ર : ૪
2