________________
એક મુહૂર્ત બને છે. આ રીતે ૧૮ અઢાર મુહૂર્ત પ્રમાણવાળા દિવસમાં ૩૬ છત્રીસ ઘડીએ હોય છે, અને ૧૨ બાર મુહૂર્તની ૨૪ ચોવીસ ઘડીએ થાય છે, (૧ ઘડી એટલે ૨૪ વીસ મિનિટ એક મુહૂર્ત એટલે ૨૮ અઠયાવીસ મિનિટ સમજવી) પ્રશ્નકાર એ જાણવા માગે છે કે (જ્યારે દક્ષિણ અને ઉત્તરભાગમાં ૧૮ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે શુ પૂર્વ અને પશ્ચિમ ભાગમાં બાર મુહની રાત્રિ હોય છે)
મહાવીર પ્રભુ તે પ્રશ્નનું આ પ્રમાણે સમાધાન કરે છે-(Éતા જોવા !) હા, ગૌતમ! એવું જ બને છે-(વા જં સાવ ટુવાઢરપુત્તા રાષ્ટ્ર માર) જ્યારે જંબૂદ્વીપના દક્ષિણાર્ધમાં ૧૮ અઢાર મુહૂર્તાને દિવસ થાય છે, ત્યારે જબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં ૧૨ બાર મુહૂર્તની રાત્રિ થાય છે. અહીં (કાવ ટુવાઢસમુહુરા) સાથે જે (નવ) પદ આવ્યું છે, તેના દ્વારા નીચેના પૂર્વ કથિત પાઠને ગ્રહણ કરવામાં આવ્યું છે-(શ્રી રક્ષિ , ઉsaો ष्टादशमुहूर्ता दिवसो भवति, तदा उत्तराधे पि उत्कृष्टोटादश मुहतो दिवसो भवति यदा च उत्तरार्धे उत्कृष्टोऽष्टादशमुहूर्तो भवति, तदा जबूहीपे द्वीपे, मन्दरपर्वतस्य
ત્યાશ્ચિમે) ઈત્યાદિ પૂર્વોકત પાઠને સંગ્રહ થયે છે.
હવે બીજી જગ્યા વિષે એજ પ્રશ્ન ગૌતમસ્વામી પૂછે છે-( જ્ઞાન પરે) હે ભદન્ત! જ્યારે (૪તૂહીરે તીરે ) જબુદ્વીપના (મંડાણ પત્ર ) મંદર પર્વતની (પુત્યિને) પૂર્વ દિશામાં (૩ોસણ) વધારેમાં વધારે પ્રમાણ વાળે ( લાંબામાં લાંબે ) (શાહમુદ્દત્ત વિશે મતદ) ૧૮ અઢાર મુહૂર્તને દિવસ થાય છે, (રયા બં) ત્યારે (કબૂલાવે રોવે) જમ્બુદ્વીપની (mસ્થિm જિ) પશ્ચિમ દિશામાં પણ (હોતા) વધારેમાં વધારે પ્રમાણવાળ ( અpre
વિવરે મવર) શું ૧૮ અઢાર મુહૂર્તને દિવસ થાય છે ? અને એ પ્રમાણે (જયાબં) જયારે (પાથિગ) પશ્ચિમમાં (૩ોર) વધારેમાં વધારે પ્રમાણુવાળા ( ગઠ્ઠા સમુહુરે રિવણે મવ) ૧૮ અઢાર મુહૂતને દિવસ થાય છે, ત્યારે શું (કયુરીરે લી) જંબુદ્વીપ નામના દ્વીપની (ઉત્તર) ઉત્તર દિ. શામાં (વસુલાતત્તા રાષ્ટ્ર મા) અને દક્ષિણ દિશામાં ઓછામાં ઓછા પ્રમાણ વાળી ૧૨ બાર મુહર્તાની રાત્રિ થાય છે ? (અહીં “યાવત’ પદથી) (ળેિ કવચિવા) પાઠનો સમાવેશ કરાયો છે).
ઉત્તર-(દુતા, નવમા ! નાવ મવ૬) હા, ગૌતમ! એવું જ બને છે, અહીં (રાવ) પદથી પ્રશ્નમાં આવેલું સમસ્ત કથન ગ્રહણ કરાયું છે.
આ સૂત્રનાં સંદર્ભમાં નીચેની વાત સમજવા જેવી છે-સૂર્યના કુલ ૧૮૪. એક ચોર્યાસી મંડળ છે. તેમાંના ૬૫ પાંસઠ જંબૂઢીપમાં છે અને બાકીના ૧૧એકસો ઓગણીસ લવણસમુદ્રમાં છે. સૂર્યની ગતિ દ્વારા જ્યારે સર્વાભ્યન્તર મંડળમાં સ્થિતિ થાય છે, ત્યારે ૧૮ અઢાર મુહર્તાને ( ૧૪ કલાક ર૪ મિનિટન) દિવસ થાય છે. આ દિવસ લાંબામાં લાંબા હોય છે. તેનું કારણ એ છે કે પૂર્વોક્ત કથન અનુસાર સૂર્યના ૧૮૪ એક ચેર્યાસી મંડળમાંથી બાદમંડળમાં ગતિ દ્વારા સૂર્યની સ્થિતિ હોય છે, ત્યારે દિવસનું પ્રમાણુ ટૂંકામાં કું હોય છે...ત્યારે દિવસ ૧૨ બાર મુહૂતને (૯ નવ કલાક ૩૬ છત્રીસ
શ્રી ભગવતી સૂત્ર : ૪