________________
તેથી જ્યારે જીવ આ ભવના આયુને ભોગવતા હાય છે. ત્યારે તે પરભવના આયુને ભાગવતા નથી, અને (ગ' સમય. પવિદ્યાલય' ડિસંવે, નો સ સમય મનિયાથ' દસવર્ ) જ્યારે જીવ પરભવના આયુને ભાગવતા હાય છે, ત્યારે આ ભવના આયુને ભાગવતા નથી. એજ વાતને વધારે દઢ કરવાને માટે સૂત્રકારે ખીજી રીતે એજ વાત સમજાવી છે-(દૂર્ફે મનિયાચરન परिसंवेयणाए नो परभवियाज्यं पडिसवेरेइ, परभवियाज्यास पडिसवेयणाए नो શિવાલય' સંવે૬) જીવ જ્યારે આભવના આયુનું વેદન કરતા હાય છે, ત્યારે પરભવના આયુનું વેદન કરતા નથી, અને જ્યારે જીવ પરભવ સંખ'ધી આયુનું પ્રતિસ ંવેદન કરે છે, ત્યારે આભવ સં.ધી આયુનું પ્રતિવેદન ( અનુભવ ) કરતા નથી. હું ગૌતમ આ રીતે “ ને લીધે ” એક જીવ (પોળ સમાં) એક સમયે (i = હિલ વેરે) એકજ આયુને લેગવે છે ( તજ્ઞા-ઝુમવિયાય. વાવિયાચ' ) કાંતા જીવ આભવ સ‘બધી આયુને ભાગવે છે, અથવા તેા પરભવ સંબંધી આયુને ભાગવે છે. પરન્તુ બન્ને આયુઓને એક સાથે ભાગવતા નથી ॥ સૂ. ૧ ॥
વૈરયિકાઠિ કોં કે આયુષ્ય કા નિરૂપણ
નારકાના આયુષ્યની વક્તવ્યતા—
( નીવેળ` મંતે ) ઇત્યાદિ
સૂત્રા—( નીનેળ મતે ! ને વિજ્નેભુ કરજ્ઞત્તર્ ) હે ભદન્ત ! જે જીવ નરકમાં ઉત્પન્ન થવાને ચાગ્ય હાય છે (લે નં જિ સાઇન્સમર્? નિરાલÇ સંમદ્ ) તે જીવ અહીંથી નરકાયુના બંધ આંધીને ત્યાં ઉત્પન્ન થાય છે ? અથવા તેા નરકાયુને બંધ બાંધ્યાવિના ત્યાં ઉત્પન્ન થાય છે ? (યમા ! સાચ્ચે સંમડુ, સો નિરાયે સમર ) હે ગૌતમ ! નરકાયુને અંધ બાંધીને જ ત્યાં જાય છે. નરકાસુના બંધ માંધ્યા વિના જીવ ત્યાં ઉત્પન્ન થતેા નયી. (à નં મંન્ને! આવુદ્િ' કે, ફિ' સમાળે ?) હે ભદન્ત ! તે જીવે નરકમાં ઉત્પન્ન થવા ચેગ્ય આયુના બધ કયાં બાંધ્યું, અને તે આયુષ્મંધ બાંધવા ચેગ્ય આચરણ તેણે કયાં કર્યું` ? ( શોચમા ! મે મને કહે, પુમે મને
શ્રી ભગવતી સૂત્ર : ૪
૫૭