SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યતીર્થિ કેની આયુઓમાં જાળગ્રન્થિકાની કલ્પના બિલકુલ અસત્ય (જૂઠી) કરે છે. વળી એવું જે કહેવામાં આવ્યું છે કે (શ્નો જીવ ઇન રમથેન દે વાયુની ઘરવેરચતિ) (એક જીવ એક સમયે બે આયુઓનું વેદન કરે છે) તે કથન પણ અસત્ય છે, કારણ કે એ કથનને સત્ય માનવાથી એવું માનવું પડશે કે એક જ જીવ એક જ સમયે બે ભવ કરે છે. તે કારણે એક જ સમયે બે આયુઓનુ સંવેદન કરવાની વાત પણ મિથ્યા છે. હવે આ વિષયમાં મહાવીર પ્રભુ પિતાની શી માન્યતા છે તે પ્રકટ કરે છે(મહું પુજ વોચમા ! ઘમરૂવામિ, નાવ જણ) હે ગૌતમ ! હું એવું કહું છું, એવું ભાષણ કરું છું, એવું સમજાવું છું અને એવી પ્રરૂપણું કરું છું કે- તે નહીં Rામg siઇડિયા રિચા) ધારે કે કોઈ એક જાગ્રથિકા છે એટલે કે એક સાંકળ છે-(કારણ કે અહી સિદ્ધાન્ત પક્ષ જાગ્રન્શિકા પદથી એજ સાંકળરૂપ અર્થ વિવક્ષિત થયા છે) (કાવ કામનવત્તા વિટ્ટ) તે સાંકળ જેવી રીતે (કાવત) પરસ્પરમાં સમુદાયરૂપે રહેલી હોય છે, (વાવ) તે સાંકળની જેમ (કારણ) પ્રત્યેક જીવના (અન્ય તીથિકોની માન્યતા અનુસાર અનેક જીવના નહીં) ( ભાષાનહિં ) અનેક હજાર ભવની સાથે (અનેક પ્રકારના દેવાદિક ભવની સાથે કે જે ભૂતકાળમાં થઈ ચૂક્યા છે. અને ક્રમશઃ જ જે થયા છે, અને જે તેમના કાળની અપેક્ષાએ અસ્તિત્વ વિશિષ્ટ હતા ) ( વહિં આચરણારું ) અનેક હજાર આયુઓ “ કાળુપુર ગઢિયારું ગાય વિટ્ટુતિ ” આનુ પૂવી રૂપે ગ્રથિત પ્રતિબદ્ધ છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-એક જીવના વર્તમાનથી લઈને ભૂતકાળમાં જેટલા ભવ થઈ ચૂક્યા છે, એ સઘળા ભવેના આયુષ્ય પરસ્પરમાં-એક ભવના આયુ સાથે બીજા ભવનું આયુ, બીજા ભવના આયુ સાથે ત્રીજા ભવનું આયુ ઈત્યાદિ ક્રમે- પ્રત્યેક જીવન પ્રત્યેક ભવના આયુની સાથે એટલેકે ભૂતકાળના સમસ્ત ભવોનાં આયુઓ અત્યાર સુધીના વર્તમાન ભવના આયુની સાથે-સાંકળનિ કડીઓની જેમ સંબદ્ધિત છે. એવું નથી કે એક જીવના એક ભવની સાથે જ પહેલાં ભાના બધાં આયુએ સંબદ્ધિત હોય તેથી જ “g વ ચ ની ” એક જીવ ( રમgui) એક સમયે (g ભાષચં) એક જ આયુનું ( રિસંવે ) વેદન કરે છે–એ આયઓનું કે વધારે આયુઓનું વેદન કરતું નથી. “તૂના મરચા રા, વમવિચાર) એક સમયે એક જીવ કાંતો આ ભવ સંબંધી (વર્તમાન ભવના ) આયુને ભેગવે છે, અથવાત પરભવ સંબંધી આયુને ભગવે છે આ કથનનું તાત્પર્ય એવું છે કે પરભવમાં ભેગવવા ગ્ય આયુ કે જેને મય જીવે વર્તમાન ભવમાં બળેિ છે, તેને જીવ પરભવમાં જઈએ ભેગવે છે. "जं समय इहभवियाउयं पडिसंवेदेइ, नो त समय परभवियाउयं पडिसवेरेड) શ્રી ભગવતી સૂત્ર : ૪ ૫૬
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy