________________
સમાળે ) હે ગૌતમ ! તે જીવે નરકમાં ઉત્પન્ન થવા ચૈાગ્ય આયુને ખંધ પૂર્વભવમાં માંચે અને તે મધ બાંધનારૂં આચરણ પણ પૂર્વભવમાં જ કર્યુ” ( વ લાવ નેમાનિયાળ ફેંટો ) આ પ્રમાણે જ વૈમાનિક દેવે પન્તનું થન કરવું જોઈએ. (લે મૂળ મને ! ન' મંત્રિ ગોળિવિજ્ઞત્તવ્ તે સમાય વકફ્ ! ) હે ભટ્ટ ! જે જીવ જે ચેનિમાં ઉત્પન્ન થવાને ચાંગ્ય હાય છે, એજ ચેાનિના આયુષ્યના અંધ શું તે ખાંધે છે? (તા ) જેમકે (નેચાલય' હવા ખાવ સેવાચવા) નરકમાં ઉત્પન થવા યાગ્ય જીવ શુ નરકાયુના મધ બાંધે છે, (ચાવતા) દેવગતિમાં ઉત્પન્ન થવા ચૈાગ્ય જીવ શું દેવગિતના બધ ખાંધે છે? ( દુતા, નોચમા !) હા, ગૌતમ (નેન' મવિશ્નોનિ વાત્તÇ તે સમાય पकरे, त'जहा नेरइयाज्य वा तिरि-मणु देवाउयं वा, नेरइयाज्यं पकरेमाणे सत्तविह ૬) જે જીવ જેચેાનિમાં ઉત્પન્ન થવાને ચાગ્ય હોય છે, તે જીવ તે ચૈાનિના આયુના બધ બાંધે છે. નરકમાં જવાને યાગ્ય જીવ નરકાયુના બધ બાંધે છે, તિય ચગતિમાં જવાને પાત્ર જીવ તિર્યંચાયુનેા બંધ ખાંધે છે, મનુષ્યગતિમાં જવાને ચેાગ્ય જીવ મનુષ્ય આયુને ખંધ બાંધે છે, અને દેવગતિમાં જવા ચેાગ્ય જીવ દેવાયુના ખંધ બાંધે છે. જો જીવ નરકાયુના મધ મધેછે, તે તે સાત નરકામાંથી કોઈ એક નરકમાં જ જવાને ચેાગ્ય આયુનેા ખધ મધેછે.- ( સ'જ્ઞા - रयणप्पभा पुढत्री, नेरइयाज्यं वा जाव अहेसत्तमा पुढवि नेरइयाज्यं वा तिरिक्ख जोणिया उयं पकरेमाणे पंचविह पकरेइ-त जहा- एगेंदियतिरिक्खजोणिया उग्र वा મેટ્રો સથ્થો માળિયો, મનુÆાચ યુત્રિ' વાકય વર્ઝ) કાંતેા તે જીવ પહેલી રત્નપ્રભા પૃથ્વી-નરક–ના આયુને મધ ખાંધે છે, કાંતા શ્રીજી નરકના આયુના મધ બાંધે છે એ રીતે સાતમી નરક પર્યન્તની કાઈ પણ એક નરકના આયુને મધ ખાંધે છે. અજ પ્રમાણે જો તે જીવ પૉંચેન્દ્રિય તિય ચ પન્તના પાંચ પ્રકારના તિય ચામાંથી કેઇ પશુ એક પ્રકારના તિ"ચમાં જ જવાને ચાય આયુના બધ બાંધે છે. કાંતા તે જીવ એકેન્દ્રિય તિય "ચમાં જવા ચોગ્ય આયુના અંધ કરે છે, કાંતા દ્વીન્દ્રિય તિય ચમાં, કાંતે તેઇન્દ્રિય તિયચમાં, કાંતા ચતુરિન્દ્રિય તિય ચમાં અને કાંતા પચેન્દ્રિય તિય ચાં જવાના યાગ્ય આયુને તે જીવ મધ કરે છે. જો તે જીવ મનુષ્યગતિમાં જવાને ચેગ્ય આયુના ખધ કરે છેતા એ પ્રકારના મનુષ્યેામાંથી કાઇ પણ એક પ્રકારના મનુષ્યના આયુના બંધ કરે છે. જો તે જીવદેવાયુને અધ કરે છે, તા ચાર પ્રકારના દેવામાંથી કાઈ પણ એક પ્રકાના દેવાયુના ખંધ કરે છે, ( ક્ષેત્ર મતે ! સેવં મતે ! ત્તિ) હે ભદન્ત ! આપની વાત સથા સત્ય છે. હે ભદન્ત ! આ વિષયમાં આપે જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ જ છે. ” આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી તેમને સ્થાને બેસી ગયા.
ટીકા—આયુના અધિકાર ચાલી રહ્યો છે. તેથી આયુ સંબંધી વિશેષ વક્તવ્યતા પ્રકટ કરવાને માટે સૂત્રકાર નીચેના પ્રશ્નોત્તર આપે છે
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે- — હું ભુદન્ત ! ” ( जे भविए નેમુ વિજ્ઞત્ત) જે જીવ નારકામાં જન્મ લેવાને લાયક છે, (àળ જિ સાષણ સંમર, નિરાકણ સંમર્ ?) તે જીવ શું આ ભયમાંથી આયુષ્ય યુક્ત થઈને નરકમાં સંક્રમણ કરે છે, અથવા નિરાયુષ્ક થઈને નરકમાં જાય છે ? ” શ્રી ભગવતી સૂત્ર : ૪
૫૮