________________
(ાયમા ! ) હે ગૌતમ ! ( જ્ઞોળ' હળ સમય' કોલેળ' ચવીલ મુદ્ગુરુ ) નારક! એછામાં આછા એક સમય સુધી અને વધારેમાં વધારે ચાવીસ મુહૂત સુધી અવસ્થિત રહે છે. (ત્ર' સત્તતુ વિપુથ્વીનુ વઢતિ ફાયતિ, માળિયના નવર અટ્ટપ્રુ ડૂમ બાળસં) આ રીતે સાતે નરકેામાં નારા વધે છે, ઘટે છે એવું કહેવું જોઇએ. પશુ અવસ્થાન કાળમાં આ પ્રમાણે વિશિષ્ટતા છે. ( तं जहा - रयण पभाए अडयालीसं मुहुत्ता, सकरप्पभाए चउदसराई दियाणं व लुयaare मासं पंकप्पभाए दो मासा, धूमप्पभाए चत्तारि मासा, तमाए अट्ठ मासा, તમતમાટ્ચારણમાલા ) જેમકે રત્નપ્રભા પૃથ્વીમાં ૪૮ મુદ્ભુતના, શકરા પૃથ્વીમાં ૧૪ રાત્રિ દિનને, વાલુકા પ્રભામાં ૧ માસના, ધૂમપ્રભામાં ૪ માસના, તમપ્રભામાં ૮ માસના અને તમનમાપ્રભામાં ૧૨ માસના અવસ્થાન કાળ છે. ( અસુરમારાવિવતિ, ફાચત્તિ, ના રેડ્યા ) જેવી રીતે નારકેાની વૃદ્ધિ અને હાસના વિષયમાં કહેવામાં આવ્યુ છે એજ પ્રમાણે અસુર કુમારની વૃદ્ધિ અને હાસ વિષે પણ સમજવું. ( થવા ગળાં હ સમય ધો. મેળ ટચત્તાર મુકુત્તા વ' સવિાદ્રિ) અસુરકુમાશ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે ૪૮ મુહૂર્તો સુધી અવસ્થિત રહે છે. એજ પ્રમાણે દસે ભવનપતિએ વિષે સમજવું.
( एगिंदिया वइति वि, हायंतिवि अवट्ठिया वि, एए हिं तिहिं वि जहणेणं " સમય', પ્રોસેન આાવહિયા અસંવેર્ માñ) એકેન્દ્રિય જીવા વધે છે પણ ખરાં, ઘટે છે પણ ખરાં અને અવસ્થિત પણ રહે છે. તેમને વૃદ્ધિ, હાનિ ( હાસ ) અને અવસ્થાન કાળ, એછામાં ઓછે એક સમયના અને વધારેમાં વધારે આવલિકાના અસખ્યાતમાં ભાગ જેટલા છે. ( વેવિયા-ત્તિ યિાવ તિ, हायति, तहेव अवट्ठिया, जहणेण एक समय, उकोसेणं दो अतोमुहुत्ता, एव પર વિચા) દ્વીન્દ્રિય અને ત્રીન્દ્રિય જીવા પણ એજ પ્રમાણે વધે છે અને ઘટે છે અને તેમના અવસ્થાન કાળ આછામાં ઓછે એક સમયને અને વધારેમાં વધારે એ અન્તમુહૂત' સુધીના કહ્યો છે. એજ પ્રમાણે ચતુરિન્દ્રિય ન્તના જીવ। વિષે સમજવું.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૨૮