________________
( अवसेसा सव्वे वडूढति, हायति, तहेव । अवट्ठियाणं णाणत्तं इमं તા) બાકીના બધાં જીવની વૃદ્ધિ અને હાસના વિષયમાં પણ આગળ કહ્યા પ્રમાણે સમજવું. તેમના અવસ્થાન કાળમાં જે ભેદ છે, તે નીચે પ્રમાણે છે
(संमुच्छिमपचि दिया तिरिक्खजाणियाणं दो अंतोमुत्ता, गन्भवतियाणं चवीस मुहुत्ता, समुच्छिम मणुस्साणं अवालील मुहुवा, गम्भवतियमणुसाणं चउवासं मुहुत्ता, वाणमतर-जोइस-सोहम्मी-साणेसु अद्वचत्तालीस मुहुत्ता, सणंकुमारे अटारसराइंदियाइ', चत्तालीसयमुहुत्ता, माहिदे चउवीस राइंदियाइं वीसय महत्ता, बंभलोए पंचवत्तालोस राइ दियाई, लंतए नउई राईदियाइ, महासुके सदि राइदियसय, सहस्सारे दो राईदियसयाई, आणयपाणयाणं संखेज्जमासा, आरणऽच्चुयाणं संखेज्जाई वासाई)
જે તિર્યંચ સંમૂર્ણિમ પંચેન્દ્રિય છે, તેમને અવસ્થાન કાળ બે અન્તમહને છે. ગર્ભજ તિર્યંચને અવસ્થાન કાળ ૪૮મુહૂર્તોને છે. ૨૪મુહૂર્તને છે. જે મનુષ્ય સંમૂર્ણિમ જન્મવાળાં છે, તેમને અવસ્થાન કાળ એને ગર્ભ જન્મવાળા મનુષ્યને અવસ્થાન કાળ ૨૪ મુહૂતોના છે. વાન વ્યંતર, પતિષિક, સૌધર્મ અને ઈશાનના દેવને અવસ્થાન કાળ ૪૮ મુહૂર્તને છે. સનહમાર દેવલોકના દેવેને અવસ્થાન કાળ ૧૮ રાત્રિ-દિન અને ૪૦ મહને છે. મહેન્દ્ર દેવલોકમાં ૨૪ રાત્રિ-દિન અને ૨૦ મુહૂર્તને, બ્રહ્મલોકમાં ૪૫ રાત્રિ-દિનને, લાંતકમાં ૯૦ રાત્રિ-દિનનો, મહાશક દેવલેકમાં ૧૨ રાત્રિદિનને, સહસ્ત્રાર દેવલોકમાં ૨૦૦રાત્રિ-દિનને, આનત અને પ્રાણત દેવલોકમાં સંખ્યાત મહિનાઓને અને આરણ તથા અશ્રુત દેવલેકેમાં સંખ્યાત વર્ષોને અવસ્થાન કાળ છે. (
નાનું) એ જ પ્રમાણે રૈવેયક દેવોને, તથા (વિકાર, જૈન, જયંત કપાસિયા તેના વારણારૃ ) વિજય, વૈર્યત
જ્યન્ત અને અપરાજીતના દેવને અવસ્થાન કાળ પણ અસંખ્યાત હજાર વર્ષને સમજ. ( સિદ્ધ વઢિોવમરણ સંસાર મા) સર્વાર્થ સિદ્ધમાં રવાનો અવસ્થાન કાળ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ હોય છે. (g भाभियव्य बाइटति, हायति, जहण्णेणं एक समयं उकोसेणं आवलियाए असं
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૨૯