SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ # માાં) ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવ. લિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કાળ સુધી તેઓ વધે છે અને ઘટે છે. એમ સમજવું. (ાવરિયા = મળિચં) તથા તેમનો અવસ્થાન કાળ આગળ કહ્યા પ્રમાણે જ સમજો. ( સિદ્ધાળ મરે! જેઘરું ધારું વદ્ધતિ) હે ભદન્ત! સિદ્ધ પરમાત્મા કેટલા કાળ સુધી વધે છે ? (જોયા! કgvi શોલે પ સમચા) હે ગૌતમ ! સિદ્ધ પરમાત્મા ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આઠ સમય સુધી વધે છે. (જરગં જાઢ અાદિયા) હે ભદન્ત ! સિદ્ધ પરમાત્મા કેટલા કાળ સુધી અવસ્થિત રહે છે ? (નો!) હે ગૌતમ! (semi u માં રણોસે ) હે ગૌતમ! સિદ્ધ પરમાત્મા ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે છે માસ સુધી અવસ્થિત રહે છે. ટીકાર્થ–પૂર્વ પ્રકરણમાં પુદ્ગલેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પહલે છો ઉપર ઉપકાર કરનારા હોય છે, તેથી હવે સૂત્રકાર એ પલે દ્વારા જેમના ઉપર ઉપકાર કરવામાં આવે છે એવા જીનું નિરૂપણ કરે છે. (મો! ત્તિ મળવું જોને સમજ નાક વં વાસી) “હે ભદન્ત !” એ રીતે સંબધન કરીને ભગવાન ગૌતમ, શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે (જાળ ! શું વäતિ, જ્ઞાતિ, અવઢિયા ? હે ભદન્ત ! શું એની સંખ્યા વધે છે? કે તેમની સંખ્યા ઘટે છે? અથવા શું વૃદ્ધિ અને હાસ ( હાનિ) ને અભાવ હોવાથી તેમની સંખ્યા એટલીને એટલી જ રહે છે ? એટલે કે તેમનામાં શું બિલકુલ વધઘટ થતી નથી? મહાવીર પ્રભુ આ પ્રશ્નને જવાબ આપતા કહે છે-( જોયા કીના #તિ, જો જ્ઞાતિ, મવાિ ) હે ગૌતમ! જીની સંખ્યા વધતી પણ નથી, ઘટતી પણ નથી, પણ અવસ્થિત ( જેટલી છે એટલી જ ) રહે છે. આ રીતે સામાન્ય જીવમાં વૃદ્ધિ, હાનિના અભાવનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર જુદા જુદા પર્યાયમાં ઉત્પન્ન થયેલાં છના વિષયમાં એજ વાતનું વિશેષ પ્રતિપાદન કરવાને માટે સરકાર નીચેનાં પ્રશ્નોત્તરે આપે છે– શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૩૦
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy