________________
બીવીકે વૃદ્ધિહારૂ આદિ કા નિરૂપણ
જીવની વૃદ્ધિ, હાસ આદિનું નિરૂપણ– “મેતે ! ત્તિ મા જોયમે” ઈત્યાદિ
સૂત્રાર્થ –“મેરે રસ મોં જોગમે તેમ કવિ વાણી” “હે ભદન્ત !” એવું સંબોધન કરીને ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે પૂછયું-(વીરા મતે ! વહેંતિ, ફ્રાતિ ગઠ્ઠિયા?) હે ભદન્ત ! જીમાં શું વધારે થાય છે, ઘટાડો થાય છે, અથવા તો તેમની સંખ્યા એટલીને એટલી જ રહે છે? (નોરમા ! નીવાળો વદંતિ, હૃાાંતિ અર્િચા) હે ગૌતમ ! જીવો વધતાં નથી, ઘટતાં પણ નથી, પણ તેઓ અવસ્થિત રહે છે. (નેરા અંતે ! જ વ૮ તિ, જ્ઞાતિ, અવરિયા ?) હે ભદન્ત ! શું નારકે વધે છે? કે ઘટે છે? કે અવસ્થિત રહે છે? (વોચમ!) હે ગૌતમ! (જોરરૂથા વäતિ શિ, ટ્રાચંતિ વિ અવટિયા વિ) નારકે વૃદ્ધિ પણ પામે છે, ઘટે પણ છે અને અવસ્થિત પણ રહે છે. એટલે કે વૃદ્ધિ વગર રહે છે. (વા ને રૂચા ' નાવ જાળિયા) વૃદ્ધિ અને હાનિના વિષયમાં નારકેન વિષયમાં જે પ્રમાણે કહ્યું છે, એ જ પ્રમાણે વિમાનિકે પર્યન્તના વિષયમાં પણ સમજવું.
( સિદ્ધા મતે ! પુછા) હે ભદન્ત ! સિદ્ધોમાં વધારે થાય છે, કે તેઓ અવસ્થિત રહે છે? (જો ના!!) હે ગૌતમ ! (સિદા વઢંતિ, જો gવંતિ, જાચિા શિ) સિદ્ધો વૃદ્ધિ તે પામે છે પણ તેઓ ઘટતા નથી અને અવસ્થિત પણ રહે છે. (કીવા અરે! વાચં વાઢ વદિયા?) હે ભદન્ત ! જી કેટલા કાળ સુધી અવસ્થિત રહે છે ? (સાર્દુ) હે ગૌતમ! આ સઘળા કાળ પર્યન્ત અવસ્થિત રહે છે. (નૈયા મેતે ! વાઢ વરિ? હે ભદન્ત! નારકે કેટલા કાળ સુધી વૃદ્ધિ પામે છે? (ચમા !) હે ગૌતમ ! (gi માં રજા બાવઝિયા મહં કામi, va gયંતિ વા ) નારકે ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી વધે છે, તેમને ઘટવાને કાળ પણ આ પ્રમાણે જ સમજો. ( તેવામાં તે ! જરાં 8 અવgિયા ?) હે ભદન્ત! નારકે કેટલા કાળ સુધી અવસ્થિત રહે છે?
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૨૭