SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શસ્ત્રો દ્વારા તેમની પૂર્વપર્યાયથી રહિત કરવામાં આવે છે. અને ઉપરોક્ત અન્ય ક્રિયાઓ દ્વારા તેમનું બીજ પર્યાયમાં પરિણમન કરવામાં આવે છે ત્યારે “ અગિરા ૨ વરદ વિચા” તેમને અગ્નિકાયનાં શરીર પણ કહી શકાય છે. લવણ સમુદ્રની વક્તવ્રતા ૪anળ મંતે ! સમુ” ઈત્યાદિ ટીકાર્થ–“ઢવા મતે સમુ વ વવવારુ વિદ્યુમેf gym? ” હે ભદન્ત ! લવણસમુદ્રને ચકવાલ વિષ્ક (પરિઘ) કેટલે કહ્યો છે? “ઘઉં नेयव्वं जाव लोगदिई लोगाणुभावे, सेवं भते ! सेवं भंते ! त्ति भगवं जाव विहरह" લેક સ્થિતિ, લોકાનુભાવ પર્યન્ત આગળ કહેવા પ્રમાણ અનુસાર આ કથન સમજવું હે ભદન્ત ! આ વિષયમાં આપે જે પ્રતિપાદન કર્યું તે પ્રમાણભૂત છે. હે ભદન્ત ! આપની વાત સર્વથા સત્ય છે, આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદના-નમસ્કાર કરીને ગૌતમ સ્વામી તેમની જગ્યાએ બેસી ગયા. લવણ સમુદ્ર કે ક્કિમ કા નિરૂપણ ટકા–ઉપરના પ્રકરણમાં સૂત્રકારે પૃથ્વીકાય, વનસ્પતિકાય આદિના શરીર વિષેના તેમના વિચારો પ્રકટ કર્યા છે. હવે આ સૂત્ર દ્વારા તેઓ જળકાયરૂ૫ લવણસમુદ્રનું નિરૂપણ કરે છે ગોતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે “વળાં મતે મરે” હે ભદન્ત ! લવણસમુદ્રને “ઘરાવાવિકdi દેવરૂ vor? ” ચકવલ વિષ્કભ કેટલે કહ્યો છે ? એટલે કે લવણસમુદ્રને પરિધ કેટલું છે ? (ગળાકાર મંડળને વિભ) પરિધ કહે છે. “પર્વ જેઠાં” વાભિગમ સૂત્રમાં આપેલું લવણસમુદ્રસૂત્ર આ પ્રશ્નના ઉત્તરરૂપે ગ્રહણ કરવું જોઈએ. તે સૂત્રમાં કહ્યા અનુસાર કથન અહીં પણ સમજવું. આ વિષયમાં તે “લવણસમુદ્ર” સૂત્ર કયાં સુધી ગ્રહણ કરવું ? (સાર રો૬િ ઢોલાજી મારે) લેકસ્થિતિ અને લેકનુભવ પર્યન્ત તે સૂત્ર ગ્રહણ કરવું. અહીં જે “કાવ (યાવતુ) ” પદ વપરાયું છે, તેના દ્વારા નીચેના સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે- વરૂ રિકવેવેનું વોચમા ! સો કોયાણયસારૂં જaa% विक्खभेण पन्नरससयसहस्साई, एक्कासीयं च सहस्साई सय च इग्णयाले વિવિભૂi gવેf qજે) વળી તે સૂત્રપાઠને અને નીચે પ્રમાણે પ્રશ્નોત્તર આપ્યા છે.(૪મ્ફા મંતે! ઢવાતમુરે રંગૂરી વીવે નો ઉદળી) ( જેમા ! કન્ટ્રી વીરે મારા! વાયુ કરતા વવટ્ટી) ઈત્યાદિ-હવે તે સૂત્રપાઠને ભાવાર્થ આપવામાં આવે છે. પ્રશ્ન-“હે ભદન્ત લવણસમુદ્રને ઘેરા (પરિધ) કેટલે કહ્યો છે!” ઉત્તર—હે ગૌતમ! તેને ચક્રવાલ વિષ્કભ (પરિધ) બે લાખ એજન કહ્યો છે. અને તેને પરિક્ષેપ પંદર લાખ, એક્યાસી હજાર, એકસો ઓગણ ચાલીસ (૧૫૮૧૧૩૯) યોજનથી સહેજ ન્યૂન કહ્યો છે. પ્રશ્ન-–હે ભદન્ત ! લવણસમુદ્ર જંબૂદ્વીપને કેમ ભરી દેતે નથી? એટલે શ્રી ભગવતી સૂત્ર : ૪ ४८
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy