________________
કે લવણસમુદ્ર જંબુદ્વીપને તેને પાણીમાં કેમ ડુબાડી દેતું નથી ?
ઉત્તર--હે ગૌતમ! આટલા વિસ્તીર્ણ લવણસમુદ્ર દ્વારા જંબૂદ્વીપને ડુબાડી દેવાતું નથી તેનું કારણ એ છે કે જંબુદ્વીપમાં આવેલા ભરત અને ઐરાવત ક્ષેત્રમાં અહંત, ચક્રવતિ આદિ મહાપુરુષે ઉત્પન્ન થાય છે. તેમના પ્રભાવને લીધે લવણસમુદ્ર જંબુદ્વીપને ડુબાડી શકતો નથી. ત્યાર બાદ પ્રભુએ ગૌતમ સ્વામીને એ વાત સમજાવી કે હે ગૌતમ ! એવા પ્રકારની સ્થિતિ અને લોક પ્રભાવ છે, તે કારણે પણ લવણસમુદ્ર જંબુદ્વીપને ડુબાવી શકો નથી. હવે જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિ દ્વારા પ્રતિપાદન વક્તવ્યતાનું સંક્ષિપ્તમાં નિરૂપણ કરવામાં આવે છે.
પ્રશ્ન--(સ્ટને મંતે ! સમુદે જિં કિg Tom ?) લવ સમુદ્રને આકાર કે રહ્યો છે ?
ઉત્તર–(જોમr !) હે ગૌતમ (તિય વંટણ, નવા વંટાળસંકિણ, farm સંકટિણ, રાધાંઢિર, વિચારયંઢાળમંત્રિત પum) લવણસમુદ્રને આકાર ગોતીર્થ જેવ, છીપને સંપુટ જે, ઘડાના કન્ધ જેવ, વલભીના જે અને વલયના જે ગેળ કહ્યો છે-તીર્થ એટલે જળાશયમાં ગાયોને ઉતરવાને માર્ગ અથવા તે ક્રમશઃ નીચે જતા માર્ગને તીર્થ કહે છે.
પ્રશ્ન-(વળે' મતે ! સમુદે દેવચં વાવિક્રમે ? gi વરિજવે ? વેવ રહેલું કે ચં ત વ ? પm ?) હે ભદન્ત ! લવણ સમદ્રનો ચક્રવાલ વિભ કેટલું છે ? પરિક્ષેપ (પરિવ) કેટલે છે ઉદ્ધવ કેટલે છે? ઉસે કેટલું છે? અને સર્વાચ કેટલે કહ્યો છે?
ઉત્તર–(નોરમા !) ( રાવળો સમુદે હો વોચાસચારHI વક્રવાર વિશ્વમાં) લવણસમુદ્રને ચક્રવાલ વિર્ષાભ બે લાખ એજનને છે, (Trtसजोयणसयसहस्साई, एकासीति' च सहस्साई सय च इगुणयाले किचिविसेसूणे પરિબં) તેને પરિક્ષેપ (પરિઘ) પંદર લાખ, એક્યાસી હજાર, એક ઓગણ ચાલીસ (૧૫૮૩૧૩૯) જનથી સહેજ ઓછો છે, (ga sોયotણસિં उठवेहेण, सोलसजोयणसहस्साइ उस्सेहेण, सत्तरसजोयणसहस्साई सव्वग्गेण gum) તેનો ઉદ્દે એક હજાર એજનને છે, તેને ઉસે સોળ હજાર જનને છે અને તેને સર્વોચ્ચ સત્તર હજાર યોજન છે.
પ્રશ્ન-(વ્હા' મંતે !ઢવાણમુ ગંધુલીવં તી નો ૩થી, ને વળી નો વેર T રેટ્ટ ) હે ભદન્ત ! લવણસમુદ્ર નામને સમુદ્ર કે જે જ બૂ
શ્રી ભગવતી સૂત્ર : ૪
४८