SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ વચનગી અને કાયગીમાં જીવાદિક ત્રણ ભંગ થાય છે (નવ-જા કોળી િિા ) વિશેષતા એટલી જ છે કે એકેન્દ્રિય જીવ કાયયોગવાળા જ હોય છે, તેથી તેમાં એક જ ભંગ થાય છે, વધારે ભંગ થતા નથી. (અકોળી જ અહેસા) અગી જીવના વિષયમાં અલેશ્યાવાળા જ પ્રમા. છે જ સમજવું. (વારેવાર, અાજરોવરહિં ના પવિત્ર નિયમો) સાકાર ઉપગવાળા અને અનાકાર ઉપયોગવાળા માં જીવ એકેન્દ્રિય વજિત ત્રણ ભંગ થાય છે. (સરેચTI , sigr aarઉં ) વેદવાળા જીવોમાં વિષયમાં કષાયયુક્ત જીવો પ્રમાણે જ સમજવું. (રૂથિયા-પુરિ વેચા-નg વેચો, નવાફળો ઉતમો ) સ્ત્રી વેદવાળ, પુરુષ વેદવાળી અને નપુંસક દિવાળા જીવમાં જીવાદિક ત્રણ ભંગ થાય છે. ( નવર–નવું ઘરવિહુ ) તેમાં એટલી જ વિશેષતા છે કે નપુંસક દિવાળા એકેન્દ્રિયમાં અધિક ભંગ થતા નથી, પણ એક જ ભંગ થાય છે. (અયTI sgi માણા ) દરહિત જીવના વિષયમાં કષાય રહિત જે પ્રમાણે જ સમજવું. (સારી ના જોશો) શરીરવાળા જીના વિષયમાં સામાન્ય જીવોના કથન પ્રમા શેનું જ કથન સમજવું. (મોરાઝિ-વે વિચારે નવ ઇનિંહિચાનો સિંચમો) ઔદારિક શરીરવાળામાં અને વૈક્રિય શરીરવાળામાં જીવ એકેન્દ્રિય વજિત ત્રણ ભંગ થાય છે. (માતરી નીવ મguસુ મr) આહારક શરીરમાં, જીવ અને મનુષ્યના છ ભંગ થાય છે. (તેજો િનg હિat) તૈજસ અને કાર્મળ શરીરવાળા જીના વિષયમાં ઔધિકના જેવું જ કથન સમજવું. (અહિં નવ વિદ્ધિ તિવમો ) અશરીરી જીવ અને સિદ્ધોમાં ત્રણ ભંગ થાય છે. (બાકાર વતી, તરવડા, ફુચિપકરણ, બાળજાણકારી નવ જિંચિયાનો નિયમ) આહાર પર્યાપ્તિમાં, શરીર પર્યા. સિમાં, ઈન્દ્રિય પર્યાપ્તિમાં અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિમાં જીવ અને એકેન્દ્રિય વજીત ત્રણ ભંગ થાય છે. (મારામારી રી) ભાષા પર્યાપ્તિમાં અને મને પર્યામિમાં સંજ્ઞી પ્રમાણે જ સમજવું. (બહાર મારી કહા શાખાણા) અહારા અપસિવાળા જીના વિષયમાં અનાહારક છે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૪૧
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy