________________
જેવું જ સમજવું. (૪ કપ ઝીણ, રિચ અપકારી ગણવામાં મારી નવ જિંનિયાનો નિયમો ) શરીર પર્યાપ્તિથી રહિત, ઈન્દ્રિય પર્યાતિથી રહિત, અને શ્વાસે છૂવાસ પર્યાપ્તિથી રહિત જીવમાં જીવ અને એકેન્દ્રિય સિવાયના ત્રણ ભંગ થાય છે. (નેર, રેવ, મજુરદ્દેિ કદમr) નારકે, દેવે અને મનુષ્યમાં છ ભંગ થાય છે. સંગ્રહગાથા–
સારવા નાણા-મવિય-સરિ-સેના-રિદ્દિ સંગા-જણાયા” rળે નોન-નોને વેર વર-જત્તી ૨ |
સપ્રદેશ, આહારક, ભવ્ય, સંજ્ઞી, લેશ્યા, દૃષ્ટિ, સંયત, કષાય, જ્ઞાન, ગ, ઉપગ, વેદ, શરીર અને પર્યાયિ.
ટીકાર્થ– આગલા ઉદ્દેશકમાં જીવનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ઉદેશકમાં પણ સૂત્રકાર બીજી રીતે જીવનું નિરૂપણ કરી રહ્યા છે તેમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “વી મંતે ! જાણે જિ સારે જાણે! ” હે ભદન્ત ! શું કાળની અપેક્ષાએ જીવ પ્રદેશ સહિત છે કે પ્રદેશ રહિત છે ?
ઉત્તર–(mોચમા !) હે ગૌતમ! જીવ (નિયમ સફે) નિયમથી જ પ્રદેશ સહિત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે કાળની અપેક્ષાએ જીવન સપ્રદેશત્વ અને અપ્રદેશત્વને વિચાર કરવામાં આવે, તે તે નિયમથી જ કાળની અપેક્ષાએ પ્રદેશ સહિત છે, પ્રદેશ રહિત નથી એ વાત જિદ્ધ થાય છે. કારણ કે જીવ અનાદિ કાળને છે અને અનંત સમયની તેની સ્થિતિ છે, તે કારણે તે પ્રદેશ સહિત છે. જે જીવ એવો ન હાય-એટલે કે જે તે એક સમયની સ્થિતિવાળે હેય તે તે પ્રદેશ રહિત હોઈ શકે છે. બે ત્રણ આદિ સમયની સ્થિતિવાળા જીવ અપ્રદેશી હેત નથી, કારણ કે બે આદિ સમયની સ્થિતિવાળે તે કાળની અપેક્ષાએ પ્રદેશયુકત જ હોય છે. કહ્યું પણ છે કે
જો રસ ” ઈત્યાદિ.
જે જીવ જે ભવના પ્રથમ સમયમાં રહેલું હોય છે, તે જીવ અપ્રદેશી (પ્રદેશ રહિત) કહેવાય છે, અને જે જીવ પ્રથમ સમય સિવાયના સમયમાં એટલે કે બીજા, ત્રીજા આદિ સમયમાં રહેલું હોય છે, તે જીવ કાળની અપેક્ષાએ સપ્રદેશી (પ્રદેશ સહિત) કહેવાય છે. આ રીતે સંપ્રદેશત્વ અને અપ્રદેશત્વનું સ્વરૂપ આ ગાથામાં બતાવવામાં આવ્યું છે.
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે તેને અંતે ! વાઢof Hugણે શg ?) હે ભદન્ત ! એક નારક જીવ શું કાળની અપેક્ષાએ પ્રદેશયુક્ત છે કે પ્રદેશ રહિત છે?
ઉત્તર–(નોમા!) હે ગૌતમ! (વિર રવણે શિવ અvણે) એક નારક જીવ કયારેક કાળની અપેક્ષાએ સપ્રદેશ હોય છે અને કયારેક અાદેશ હોય છે. એટલે કે જે નારક જીવને ઉત્પન્ન થયાને હજી પહેલે જ સમય
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૪ર