________________
પાંચવે શતક કે ઉદ્દેશો કી સંગ્રહાર્ય ગાથા
પાંચમાં શતકના પહેલા ઉદ્દેશકના પ્રાર ભ
ચેાથા શતકમાં લેસ્યાઓનું નિરૂપણ કરાયું છે. હવે આ પાંચમાં શતકમાં, એ લેશ્યાએથી ચુક્ત જે જીવા છે તેમનું નિરૂપણ કરવામાં આવ્યુ છે. આ શતકમાં દસ ઉદ્દેશકે છે. તે દસે ઉદ્દેશકેામાં આવતા વિષયને “ અંત રવિ” ઇત્યાદિ. ગાથામાં સંગ્રહ કરવામાં આવ્યા છે આ ગાથાના અથ નીચે મુજબ છે.
ચપાનગરીમાં ઇન્દ્રભૂતિ ગૌતમે સૂના વિષયમાં જે પ્રશ્નો કર્યાં છે, તેનું મહાવીર પ્રભુએ પાંચમાં શતકના પહેલા ઉદ્દેશકમાં સમાધાન કર્યું છે. ખીજા ઉદ્દેશકમાં વાયુ વિષયક પ્રશ્નનું સમાધાન કરાયું છે. ત્રીજા ઉદ્દેશકમાં જાલગ્રન્થિ કાના ઉદાહરણથી વિવક્ષિત અથ વિષયક નિણ્ય પ્રકટ કર્યો છે. ચાથા ઉદ્દેશકમાં શબ્દ વિશે પૂછાયેલાં પ્રશ્નોના ઉત્તરાનું પ્રતિપાદન કરાયુ છે. પાંચમાં ઉદ્દેશકમાં છદ્મસ્થની વક્તવ્યતાનું પ્રતિપાદન કરાયુ છે, છટ્ઠા ઉદ્દેશકમાં આયુની અલ્પતા દીર્ઘતા આદિનું કથન કરાયુ છે. સાતમાં ઉદ્દેશકમાં પુદ્ગલાનાં કપનના વિચાર કરાયા છે, આઠમાં ઉદ્દેશકમાં નિન્દ નામના અણુગારે પદાર્થોના વિચાર કર્યાં છે. નવમાં ઉદ્દેશકમાં રાજગૃહ નગર વિષે અને દસમાં ઉદ્દેશકમાં ચંપા નગરીમાં પૂછાયેલા ચન્દ્ર વિષયક પ્રશ્નોનું સમાધાન કર્યું' છે. આ પ્રકારના ગાથાને વિસ્તૃત અથ થાય છે.
સૂર્ય કે સ્વરૂપ કા નિરૂપણ
66
સેળ જારેનું તેન સમળ્યું ” ઈત્યાદિ
સૂત્રા—( સેળ જાઢેળ તેનું સમાં) તે કાળે અને તે સમયે, ( ચંપા નામ નચરી હોસ્થા ) ચપા નામે નગરી હતી. ( વળો) તેનું વર્ણન કરવુ, (લીલે ન ચંવાદ રચી ઘુળમરે નામ ચેન્નાહોથા) તેચંપા નગરીમાં પૂર્ણભદ્ર નામનું એક ચૈત્ય હતું. વળો) તેનું વર્ગુન કરવું. ( સામીસમોરતે ) ત્યાં મહાવીર સ્વામી પધાર્યા. ( જ્ઞાવ સા પત્તિયા) પરિષદ પેાતાને સ્થાને પાછી ફરી, ત્યાં સુધીનું વર્ણન કરવું. ( તેણં જાહેળ તેનું સમĒ) તે કાળે અને તે સમયે ( સમળસ મળવો મહાવીરસ) શ્રમણુ ભગવાન મહાવીરના (નેનું અંતેવાસી ફંસૂ નામ બળરે નોયમનોજ્ઞેળ જ્ઞાન યં વચારીઓ) જયેષ્ઠ તેવાસી (શિષ્ય) ઇન્દ્રભૂતિ નામના અણુગાર હતા. તેએ ગૌતમ ગેાત્રના હતા, ‘યાવત્’ તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછ્યું-(Řવુદ્દોવેં મંત્તે ! પીવે સૂરિયા દ્દીન पाईणसुग्गच्छ पाईण दाहिणमागच्छंति, दाहिण -पाईणमुगच्छ दाहिण -पडीणमाग સ્મૃતિ ) હેભદન્ત ! જ બુદ્વીપ નામના દ્વીપમાં બે સૂર્ય છે. તેએ ઇશાનકાણુમાં ઉદય પામીને અગ્નીકેણુમાં અસ્ત પામે છે? અથવા અગ્નિકાણમાં ઉદય પામી નૈઋત્ય કોણમાં અસ્ત પામે છે ? ( રૂાદ્દિળ-હીળમુછ કોળ-ગુર્ળમા་ત્તિ) અથવા નૈઋત્ય કાણુમાં ઉદય પામીને વાયવ્યકાણુમાં અસ્ત પામે છે? ( પરીખ —દ્દીનમુળજી કરીષિ વાળમાં છંત્તિ) અથવા વાયકાણમાં ઉદય પામીને ઇશાન કાણુમાં અસ્ત પામે છે, ( તા ગોયમા ! નવુરીયેળ રીતેસુરિયા ટીવી વાળમુજી નાવ ઉદ્દીપાળમાનઝંતિ) હા, ગૌતમ ! એ જ પ્રમાણે સૂચના શ્રી ભગવતી સૂત્ર : ૪
૧