________________
પ્રદેશી સ્કન્ધના છ ભંગ, અસંખ્યાત પ્રદેશી સ્કન્ધના છ ભગ, સૂક્ષ્મ અનત પ્રદેશિક અને સ્થૂલ અનત પ્રદેશિક સ્કન્ધના પશુ છ છ ભંગ સમજવા. આ રીતે કુલ ૭૬ ભંગ બને છે. ( ૧૦ પ્રદેશિક સ્કન્ધ પર્યન્તના પર ભગ અને આકીના ચારના ૨૪ ભંગ મળીને કુલ ૭૬ ભંગ અને છે. ! સૂ. ૧ ॥
પરમાણુપુદ્ગલ આદિ કે વિષયમેં અસિધરા આદિ કા નિરૂપણ
પરમાણુ પુદ્ગલ વગેરેના વિષયમાં અસિધારા આદિની વક્તવ્યતા—— પરમાણુ પોહે નાં મતે ! ” ઇત્યાદિ—
66
સુત્રા
""
66
—“ परमाणु पागले णं भंते ! असिधारं वा खुरधार वा ओगाદેગા ? ” હે ભદન્ત ! પરમાણુ પુદ્ગલ તલવારની ધાર ઉપર અથવા અન્નાની ધાર ઉપર રહી શકે છે ખરું ? “ हता, ओगाजा હા ગૌતમ ! પરમાણૢ પુલ તઃવારની ધાર ઉપર અથવા અસ્રની ધાર ઉપર રહી શકે છે. से સભ્ય છિન્નેના વા મિન્નેના વા ? ” હે ભદન્ત ! શુ' તે પરમાણુ પુલ તેના દ્વારા છેદાય છે ખરૂં, ભેદાય છે ખરૂં ? ( nોચમા ! ) હે ગૌતમ ! ( નો ફળટ્ટે સમ) એવું ખની શકતું નથી, (નો વધુ તથ સત્વમ, વૅનાવ સવૅગ્ન પત્તિયો ) કારણ કે તે પરમાણુ પર શસ્રની અસર થઇ શłતી નથી, અસખ્યાત પન્તના પ્રદેશાવાળા સ્કન્ધાના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું. (अनंतपार सिए ण भंते ! खधे असिधार ́ वा खुरधार वा ओगाहेज्जा ? ) डे ભદન્ત ! અનત પ્રદેશાવાળા જે કધ હાય છે તે શું તલન્નારની ધાર ઉપર અથવા અસ્રાની ધાર પર રહી શકે છે ખરા ? ( હૈંસા ોનાદેના) હા, ગૌતમ ! તે તલવારની ધાર ઉપર અથવા અસ્રાની ધાર ઉપર રહી શકે છે. (સે નું તથ છિન્નેના વા મિક્ઝેન્ના વા?) હૈ ભન્ત ! ત્યાં રહેલે તે અનત પ્રદેશી ધ શું છેદાય છે ખરે, ભેદાય છે ખરા ? (નોયમા ! પ્રત્યે ન હિલનેનવા મિÀાવા અર્થે નો છિન્ગેન્ગવા નો મિન્ને વા) કોઈ અનંત પ્રદેશી પુદ્ગલ સ્કધ એવા હોય છે કે જે છેદાઈ શકે છે અને કઈ અનંત પ્રદેશી પુદ્ગલ સ્કધ એવા હાય છે કે જે છેદાઈ પણ શકતા નથી અને ભેદાઈ પણ શકતા નથી. ( વ નિાયાસ મા મજ્ઞેળ દ્નત્રય' ાિયાન માળિયન્ત્ર ) એજ પ્રમાણે અનત પ્રદેશોવાળા પુલ ધ અગ્નિકાયની વચ્ચે રહી શકે છે અને તે મળી શકે છે. આ કથનનું તાણ નીચે પ્રમાણે છે-જેવી રીતે અનંત પ્રદેશી સ્કંધ તલવાર અથવા અન્નાની ધાર ઉપર રહી શકે છે અને દાઇ ભેદાઇ શકે છે, એજ પ્રમાણે તે અગ્નિકાયની અંદર પ્રવેશ કરીને ખળી શકે છે. તે અનંત પ્રદેશી કન્ધ અગ્નિકાયમાં રહીને છેદાતા
ส
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૬૩