SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ભેદતો નથી પણ બળી જાય છે. એટલી જ અગ્નિમાં પ્રવેશ કરનાર અનંત પ્રદેશી સ્કધમાં વિશિષ્ટતા છે. (gવં પુરવાસંવદારક્ષ મામેરુ માઁ જોઇi afહું ૩ન્ટેસિયા ) એ જ પ્રમાણે “તે પરમાણુ પુલ, અસંખ્યાત પ્રદેશી પુદ્ગલ સ્કન્ધ અને અનંત પ્રદેશી પુદ્ગલ સ્કંધ પુષ્કર સંવત નામના મહા મેઘની અંદર પ્રવેશી શકે છે ખરો ? ” એ પ્રશ્ન પૂછવો જોઈએ અને “હા. તે ત્યાં પ્રવેશ કરી શકે છે, ” એવો તેને ઉત્તર સમજવો જોઈએ. અને ત્યાં પ્રવેશીને તે છેદ-ભેદા નથી પણ ભીંજાય છે,” એવું કથન પણ ગ્રહણ કરવું જોઈએ. (ઘઉં નંniણ મારા દિલોયં શુદä ગોગા, તte વિનિr आवज्जेज्जा, उदगावत्तं वा उद्गबिदुवा ओगाहेज्जा, से णं तत्थ परियावज्जेज्जा) એજ પ્રમાણે એ વાત સમજી લેવી કે અનંત પ્રદેશી સ્કન્ધ ગંગા મહા નદીના પ્રવાહમાં આવી શકે છે અને તેના પ્રવાહ સાથે વહી શકે છે, તથા એજ પ્રમાણે તે પાણીના વમળમાં અથવા તો તેના જળકણમાં પ્રવેશીને નાશ પામી શકે છે. ટીકાથ–પુલનું પ્રકરણ ચાલી રહ્યું છે. તેથી સૂત્રકારે આ સૂત્રમાં યુદ્ધ લના વિશે વિશેષ વક્તવ્યનું પ્રતિપાદન કરવા માટે પ્રશ્નોત્તર આપ્યા છે. ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પશ્ન પૂછે છે કે “ વરમાળા પોતof મરે! સિધાર' વા હુરધા' વા કોના ? ” હે ભદન્ત ! પરમાણુ પદ્વલ છે તલવારની ધાર ઉપર અથવા અસ્ત્રાની ધાર ઉપર રહી શકે છે ખરું? આ પ્રશ્ન પૂછવા પાછળનો આશય એ છે કે પરમાણુ યુદ્વ અવિભાગી હોય છે. તે એટલું બધું સૂક્ષમ હોય છે કે ચક્ષુ ઈન્દ્રિય દ્વારા તે તેને જોઈ શકાતું નથી. લોકમાં બધે તે પરમાણુ યુદ્રલો રહેલાં છે. મહાવીર પ્રભુ ગોતમ ગણધરને એ જવાબ આપે છે કે “તા, ગોઝ” હા, ગૌતમ ! પુલ પરમાણું તલવારની ધાર ઉપર અથવા અસ્ત્રાની ધાર ઉપર રહી શકે છે. કારણ કે લેકના પ્રત્યેક પ્રદેશમાં જે તેનું અસ્તિત્વ હોય, તે તલવારની ધાર ઉપર અથવા અસ્ત્રાની ધાર ઉપર તે કેમ ન હોય! લોકમાં સર્વત્ર રહેલા પુદ્ગલ પરમાણુઓનું અસ્તિત્વ તલવારની અથવા અસ્ત્રાની ધાર ઉપર પણ અવશ્ય હાય જ. મહાવીર પ્રભુને તે જવાબ સાંભળીને ગૌતમ સ્વામીને એવી આશંકા થાય છે કે તલવાર અથવા અસ્ત્રાની ધાર ઉપર રહેલા પુલ પરમાણુનું છેદન ભેદન થતું હશે કે નહીં? તેને સમાધાન માટે તેઓ મહાવીર પ્રભુને આ પ્રશ્ન પૂછે છે–“મતે ! તી છિન્નેકના વા મિત્તેજના વો? ” હે ભદન્ત ! જે તે પુદ્ગલ–પરમાણુ ત્યાં રહેતું હોય, તે તલવાર અથવા અજ્ઞાની તીર્ણ ધારથી તેનું છેદન-ભેદન પણ થતું હશે ? (કઈ પણ વસ્તુના બે ટુકડા થવા તેનું નામ છેદન છે. પણ ફક્ત ચિરાઈ જવું, તેને ભેદન કહે છે.) મહાવીર પ્રભુ તેમને આ પ્રમાણે જવાબ આપે છે-“જો રૂદ્દે સમદ્ ” હે ગૌતમ! એવું સંભવી શકતું નથી. કારણ કે “નો વસુ તથ રહ્યું ” અને પ્રભાવ તે પકલ પર પડી શકતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે શસ્ત્રમાં એવી તાકાત નથી કે તે પુલ પરમાણુની અંદર પ્રવેશ કરીને તેના બે ટુકડા કરી શકે અથવા ચીરી શકે. જો શસ્ત્ર તેના ટુકડા કરી શકે છે તે મુદ્દલ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૬૪
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy