________________
પરમાણુને પુદ્ગલ પરમાણુ કહી શકાય જ નહીં. “ga =ાર અ ન્નપરિગો” અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ પર્યન્તના વિષયમાં પણ એ પ્રમાણે જ સમજવું. એટલે કે પરમાણુ પુલથી લઈને અસંખ્યાત પર્યન્તના પ્રદેશોવાળા સ્કન્ધનું શો દ્વારા છેદન-ભેદન થઈ શકતું નથી. અહીં પર્યન્ત (યાત્) પદથી બે પ્રદેશવાળા સ્કધથી લઈને સંખ્યાત પ્રદેશોવાળા સ્કન્ધ સુધીના જેટલા પ્રદેશવાળા કળે છે તેમને ગ્રહણ કરવાના છે.
પ્રશ્ન-“અdiaguagi મંતે ! હં વિધારે વા વુધાર લા ગોકા ?” હે ભદન્ત ! અનંત પ્રદેશોવાળે સ્કન્ધ શું તલવારની ધાર ઉપર અથવા અસ્ત્રાની ધાર ઉપર રહી શકે છે?
ઉત્તર–“દંત શોના હા, ગૌતમ ! તે ત્યાં રહી શકે છે. અનંત પ્રદેશોવાળે પુદ્ગલ કંધ જે તલવારની ધાર ઉપર અથવા અસ્ત્રાની ધાર ઉપર રહી શકે છે, તે “રે મતે ! સાથે કરેલા વા મિત્તે ?” શું તે તેના દ્વારા છેદાય-ભેદાય છે ખરે? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-“થેngણ છિને ૪ વા મિત્તે 7 વાજે અનંત પ્રદેશ સ્કંધ સ્થૂલ રૂપે પરિણમન પામે છે, તો તે છેદાય છે અને ભેદાય છે, પરન્ત
અરજીફા નો છિને ૪ વા નો મિત્તે રા” જે અનંત પ્રદેશી સકંધનું સૂમ રૂપે પરિણમન થાય છે, તેનું તલવાર અથવા અસ્ત્રાની ધારાથી છેદનભેદન થઈ શકતું નથી. “gવં શાળાચરણ માઁ માં તહં ના fણાવાર માળિય” એજ પ્રમાણે અનંત પ્રદેશી કંધ જ્યારે અગ્નિની અંદર પ્રવેશ કરે છે, ત્યારે તેનું ત્યાં છેદન-ભેદન થતું નથી, પણ તે ત્યાં અગ્નિમાં બળી જાય છે, એવું સમજવું. આ કથનનું તાત્પર્ય એ છે કે જેવી રીતે તલવારની ધાર પર અવગાહના કરવા વિષેને અનંત પ્રદેશ સ્કંધનો આલાપક કહ્યો છે, એજ પ્રકારને અગ્નિકાયની અંદર પ્રવેશ કરવા વિષેને અનંત પ્રદેશી સ્કંધને આલાપક સમજ. પણ અસિધાર આદિ ઉપર રહેતા અનંત પ્રદેશી કંધનું જે છેદન-ભેદન થવાની વાત કરી છે તેને બદલે અગ્નિમાં પ્રવેશ કરનાર અનંત પ્રદેશ સ્કંધના જવલનની વાત કરવી જોઈએ કારણ કે અગ્નિ દ્વારા તેનું છેદન-ભેદન થઈ શકતું નથી પણ તે તેમાં બળી શકે છે. તે આલાપક (પ્રશ્નોત્તરો ) આ પ્રકારના બનાવી શકાય-“અનંતપુસિT i મરે! રીંછે ! અનિવારણ માઁ મળ જ્ઞા??” “દંતા, શોક' “રે બં
લંવારૂ મહાકુ મકર્ણમ -હું કસ્ટ્રેલિયા ” એજ પ્રમાણે એ વાત સમજી લેવી કે જ્યારે કે એક અનંત પ્રદેશી ઔધ કે જે સ્થૂલાકાર પરિમિત થયેલ છે, પુષ્કર સંવર્તક નામના મહામેઘની વચ્ચે પ્રવેશ કરે છે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૬૫