________________
થિત મિચેલ ” ની
66
ત્યારે તે ત્યાં છેદાતા-ભેદ્યાતા નથી, પણ તે ત્યાં ભીંજવાય છે. અસિધાર આફ્રિ ઉપર અવગાહિત અનત પ્રદેશી સ્કંધનું છેદન-ભેદન થાય છે, ત્યારે ઉપરોક્ત મહામેઘમાં પ્રવેશ કરનાર અનત પ્રદેશી કોંધ ભીંજવાય છે, એટલીજ આ કથનમાં વિશિષ્ટતા છે. “ a ળાત્ માનÁતપહિસોચ દ્વવ્યં આ ણેકના તનુિં વિનિયાચ' શ્રાવકન્નેના ” એજ પ્રમાણે જ્યારે કાઇ એક સ્થૂલ પપિરણામવાળા અનંત પ્રદેશી સ્કધ જ્યારે ગ`ગા-મહા નદીના પ્રવાહમાં પડી જાય છે, ત્યારે તે ત્યાં પ્રતિસ્ખલિત થાય છે એમ સમજવુ' તેથી જ જગ્યાએ “ વિનિધાન્ત' ” આ પદને પ્રયોગ કરાવે છે. एवं उदगावत्तं वा उदगबिंदु वा ओगाहेज्ज से ण तत्थ परियावज्जेज्ज " એજ પ્રમાણે જ્યારે અનંત પ્રદેશવાળા સ્કન્ધ પાણીના વમળમાં પડી જાય છે અથવા પાણીના બિંદુમાં પડી જાય છે, ત્યારે તે ત્યાં નાશ પામી જાય છે. આ વિષયના પણ પ્રશ્નોત્તરા પહેલાના પ્રશ્નોત્તરી પ્રમાણે જ સમજી લેવા. અહીં અગ્નિકાયની અંદર પ્રવેશ કરવા વિષેના પ્રશ્નોત્તર રૂપ આલાપ¥ાથી લઈને પાણીના બિંદુમાં પ્રવેશ કરવા વિષેના આલાપકામાં સ્કૂલ પરિામવાળા અનંત પ્રદેશી સ્કન્ધના જ દહન થવાની, ભીંજાવાની, પ્રતિસ્ખલન થવાની અને નષ્ટ થવાની વાત સૂત્રકારે કહી છે એમ સમજવુ. સૂક્ષ્મ પરિણામવાળા અનત પ્રદેશી સ્કન્ધને આ વાત લાગુ પડતી નથી, કારણ કે તે દહનથી લઈને વિનાશ પર્યંતના ધર્મોથી રહિત હાય છે. ॥ સૂ. ૨૫
પરમાણુ – પુદ્ગલાદિ કે વિભાગકા નિરૂપણ
પરમાણુપુદ્ગલ આદિના વિભાગનું કથન
વરમાવો હેળ' અંતે ! ત્તિ પઢે” ઈત્યાદિ
સૂત્રાથ -પરમાણુવો ઢેળ મતે ! 'િ નાડ્ટ, સમશે, સપ્તે, સ્વાદુ ગળઙૂ, અમો, અવજ્ઞે ?) હે ભદન્ત ! પરમાણુ રૂપ પુલ શું અધ ભાગ સહિત હાય છે ? શુ મધ્યભાગ સહિત હાય છે ? શુ' પ્રદેશ સહિત હાય છે ? અથવા તે અધ ભાગ વનાનું હાય છે ? મધ્ય ભાગ વિનાનુંહાય છે ? કે પ્રદેશથી રહિત હાય છે?
“
6.
“ નોચના ! ” હે ગૌતમ ! અળદ્રઢે, સમો, ત્રણે, જો સજ્જ, નો સમડ્યું, જો સપન્ને) પરમાણુ રૂપ પુદ્ગલ અધ ભાગ સહિત હેાતું નથી, મધ્ય ભાગ સહિત પણ હોતું નથી અને પ્રદેશોથી યુક્ત પણ હાતુ નથી. એ જ કારણે તેને અભાગથી રહિત, મધ્યભાગથી રહિત અને પ્રદેશોથી પણ રહિત भ ६०
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૬૬