SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ એમાં તે નરક જેમાં તે ૨૪ મુહૂર્ત પ્રમાણ ઉપાદ કાળ અને ઉદ્વર્તના કાળ, એ બન્ને સરખી સંખ્યાઓને ભેગી કરવાથી–૨૪ મુહૂર્તથી બમણું ૪૮ મહર્તિને અવસ્થાન કાળ થાય છે. તથા જે વિરહ કાળ છે તે દરેક પદમાં અવસ્થાન કાળ કરતાં અર્ધી થાય છે, આ વાત જાતે જ સમજી લેવી. (સારvમાર વરસાવિયા) શર્કરા પ્રભા નામની બીજી પૃત્રીમાં નાકર અને અવસ્થાન કાળ ૧૪ રાત-દિવસ છે. (વાસુદામાણ માર્સ, જંપૂમાણ હો માસ, ધુમદામાપ વારિમાસા, તમiણ કમાણા, તનતમા વારસાણ) વાલકા પ્રભા નામની ત્રીજી પૃવીમાં નારકેને અવસ્થાન કાળ એક માસને છે, પકપ્રભા નામની ચેથી પૃથ્વીમાં અવસ્થાન કાળ બે માસનો છે, ધૂમપ્રભા નામની પાંચમી પૃથ્વીમાં ચાર માસને, તમારપ્રભા નામની છઠ્ઠી પૃથ્વીમાં આઠ માસ અને તમસ્તમપ્રભા નામની સાતમી પૃથ્વીમાં બાર માસને અવસ્થાન કાળ કહો છે. (અવસ્થાન કાળ એટલે જે સમયે વૃદ્ધિ કે હાનિને અભાવ રહેતા હોય એવો કાળ) (પર્વ મયુરકુમાર ગિ વઢતિ, દાણંતિ, નેતા ) જેવી રીતે નારક માં વધારે અને ઘટાડો થાય છે, એવી જ રીતે અસરકમારોમાં (ભવનપતિ આદિ અસુરકુમારેમાં) પણ વધારે ઘટાડો થયા કરે છે, એમ સમજવું. (અવદિયા soળેvi gઘ સમ, રોગ મટ્ટાત્તાત્રી Tદત્તા) અસુરકુમારને અવસ્થાન કાળ ઓછામાં ઓછો એક સમયને અને વધારેમાં વધારે ૪૮ મુહૂર્ત સુધી હોય છે “ર્વ રવિ ” આ રીતે નાગકુમારથી લઈને સ્વનિતકુમાર પર્યન્તના દેવમાં વધારો ઘટાડો થયા કરે છે. તેમને અવસ્થાન કાળ ઓછામાં ઓછા એક સમયને અને વધારેમાં વધારે ૪૮ મુહૂર્તને સમજ. (affવિશાળ વઢતિ વિ ફાતિ વિ) એકેન્દ્રિય જીવોની સંખ્યા વધે પણ છે અને ઘટે પણ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એકેન્દ્રિય જીવોમાં વિરહકાળ હેતે નથી, છતાં પણ અનેક અને તે પર્યાયમાં ઉત્પાદ હોવાથી અને ડાં જીવોનું મરણ થવાથી તે એકેન્દ્રિય જ વધે પણ છે, એવું કહે. વામાં આવ્યું છે. તથા અનેક એકેન્દ્રિય જીનું મરણ થવાથી અને થોડા એકેન્દ્રિય જીવોને ઉત્પાદ થવાથી તેમની સંખ્યા ઘટે પણ છે એવું કહ્યું છે. તથા “ક્રિયાવિ ” એવું જે કહેવામાં આવ્યું છે તેનું તાત્પર્ય એ છે કે જ્યારે ઉત્પાદ અને મરણ સમાન પ્રમાણમાં થાય છે, ત્યારે તેઓ અવસ્થિત (હાનિ અથવા વૃદ્ધિના અભાવવાળા) પણ રહે છે. (ug હું ફિવિ કg. mi p સમાં, શોન સાવઢિવાણ બસંવેઝરૂમા) એકેન્દ્રિય ની વૃદ્ધિ, હાનિ અને અવસ્થિતિને કાળ ઓછામાં ઓછા એક સમય અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. તેનું કારણ એ છે કે ત્યારબાદ યથાયોગ્ય વૃદ્ધિ વગેરે થતું નથી. (રેણિયા વઢતિ, હૃાાંતિ તહેવ) કીન્દ્રિય અને ત્રીન્દ્રિય છે પણ એકેન્દ્રિય જીવની જેમજ વૃધ્ધિ પામે છે અને હાસ (હાનિ) પામે છે. પરંતુ (લવણિયા ગoળે ઘરમાં, રો શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૩૩
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy