________________
હો સમુહુરા) તેમને અવસ્થાન કાળ ઓછામાં ઓછો એક સમયને અને વધારેમાં વધારે બે અંતમુહૂર્તને હોય છે. એક અંતમુહૂર્ત વિરહકાળનું છે અને બીજું અંતમુહૂર્ત સમાન સંખ્યાતવાળાના ઉત્પાદન અને મરણના સમયરૂપ છે. જેટલા જીવે તે પર્યાયયમાં ઉત્પન્ન થાય છે, એટલાં જ જીવે તે પર્યાયમાંથી મરણ પામે છે, એવું તે કથનનું તાત્પર્ય છે. “gવં વરિ હિરા” કીન્દ્રિય અને ત્રીન્દ્રિય જીવની જેમજ ચતુરિન્દ્રિય છે પણ વૃધ્ધિ પામે છે અને હાસ પામે છે. તેમને અવસ્થાન કાળ પણ ઓછામાં ઓછો એક સમયને અને વધારેમાં વધારે બે અમુહૂર્તને હોય છે. (સવા સવે વઢંતિ હાજંતિ તવ) એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જી સિવાયનાં, પંચેન્દ્રિય જીવોથી લઈને સર્વાર્થસિદ્ધ પર્યન્તના જીવે, ચતુરિન્દ્રિય જીવની જેમજ વધે છે અને ઘટે છે, પરંતુ તેમના અવસ્થાન કાળમાં નીચે પ્રમાણે તફાવત હોય છે.
(સંકુમિનિરિતિનિળિયામાં રહે તે મુદુત્તા) સંમૂછિમ જન્મવાળા પંચેન્દ્રિય તિર્યંચાને અવસ્થાન કાળ બે અન્તર્મુહૂર્ત છે. તેમાંનું પહેલું એક અખ્તમુહૂત વિરહકાળનું છે અને બીજી અન્તર્મુહૂર્ત સમાન સંખ્યાવાળાઓના ઉત્પાદન અને મરણના સમયરૂપ છે. (જન્મવતિયા વાવી મત્તા) ગર્ભ–જન્મવાળાં પંચેન્દ્રિય તિયાને અવસ્થાન કાળ ૨૪ મુહૂર્તને છે. (સંકુરિમપુરના અpવત્તાસં મુદત્તા) સંમૂછિમ જન્મવાળા મનુષ્યોને અવસ્થાન કાળ ૪૮ મુહૂર્તને છે. (ામવાતચમપુરા ઘરની દત્તા) તથા ગર્ભ જન્મવાળા મનુષ્યોને અવસ્થાન કાળ ૨૪ મુતને છે. (વાઇનંતરઝોરોસાળનું અવત્તાશ્રીયં મુરા) વનવ્યંતર,
તિષિક, સૌધર્મ અને ઇશાન દેવલોકમાં ૪૮ મુહૂર્તને અવસ્થાન કાળ છે. (સMવુમારે કટાસરાફુવિચારું પત્તાશ્રીજમુહુ ) સનકુમાર દેવલોકમાં ૧૮ રાત્રિ-દિવસ અને ૪૦ મુહૂર્તને અવસ્થાન કાળ છે. (માહિરે રાહૃરિવારું વીચ મુહુરા) માહેન્દ્ર દેવલોકમાં ૨૪ રાત્રિ-દિવસ અને ૨૦ મુહૂર્તને અવસ્થાન કાળ છે. (વંઢોણ જંત્તી સાવિચારું') બ્રહ્મલેક નામના દેવલોકમાં ૪૫ રાત્રિ-દિવસને અવસ્થાન કાળ છે. (૪ત૬ નર્ વારું, રિચા) લાન્તક દેવલેકમાં ૯૦ રાત્રિ-દિવસને અવસ્થાન કાળ છે. (માસુ ટ્ટિ રિચરચં) મહાશુક દેવલોકમાં ૧૬૦ રાત્રિ-દિવસને અવસ્થાન કાળ છે. (સાસરે વો વિચા ) સહસ્ત્રાર દેવલોકમાં ૨૦૦ રાત્રિ-દિવસને અવસ્થાન કાળ છે. (શાળવવાના સંકેત માતા) આનતપ્રાણુત દેવલોકમાં
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૩૪