SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ સંખ્યાત માસને અવસ્થાન કાળ છે. સંખ્યાત માસરૂપ વિરહકાળમાં અહીં દ્વિગુણિતા ( બમણું) થવા છતાં પણ સંખ્યાતમાં જ આવે છે એવું સમજવું. (ગરબSgયાન સંગારું વાવાઝું) આરણ અને અશ્રુત દેવલોકમાં સંખ્યાત વર્ષોને અવસ્થાન કાળ છે. અહીં પણ સંખ્યાત વર્ષરૂપ વિરહકાળમાં દ્વિગુણિતા થવા છતાં પણ તેને સંખ્યાત રૂપ જ જાણવું જોઈએ. “ g વેરા ) આરણ અને અશ્રુત દેવલોકના દેવેની જેમ વેચકવાસી દેવેને અવસ્થાન કાળ પણ સંખ્યાત વર્ષને સમજ. કે નવ પ્રિયકવાસી દેવામાંના નીચેના ત્રણ વેયકમાં સંખ્યાત વર્ષશતેને, મધ્યના ત્રણ વિકેમાં સંખ્યાત હજાર વર્ષનો, અને સૌથી ઉપરના ત્રણ રૈવેયકોમાં સંખ્યાત લાખ વર્ષને વિરહ કાળ કહ્યો છે. એ બધા કાળને દ્વિગુણિત કરવા છતાં પણ તેમાં સંખ્યાત વર્ષના કાળને કઈ વિરોધ સંમત નથી. તથા (વિનય, વેરાત, જયંત, માનિયા મલેકના વાયરસારું) વિજય, વિજયન્ત, યન્ત અને અપરાજીત દેવલમાં પણ અસંખ્યાત હજાર વર્ષને અવસ્થાન કાળ છે. વિજયાદિકમાં વિરહકાળ અસંખ્યાત રૂપ છે, તેને બમણું કરવા છતાં પણ તે સંખ્યાત રૂપજ આવે છે, તેથી ત્યાં સંખ્યાત વર્ષ પ્રમાણુ અવસ્થાન કાળ હોય છે, એમ કહેવામાં કઈ વાધ આવતું નથી (Hવકૃદ્ધિ પુસ્ત્રિઓમ સંજ્ઞામા) એવું જે કહ્યું છે કે સર્વાર્થસિદ્ધમાં પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ અવસ્થાન કાળ છે, તે તે પણ વિરહકાળને બમણ કરવા છતાં સંખ્યાત ભાગ રૂપ જ રહે છે. એટલે કે ત્યાં પણ વિરહકાળ પાપમના સંખ્યામાં ભાગ પ્રમાણ છે, દ્વિગુણિત અવસ્થાપન્ન થઈ જવા છતાં પણ તેમાં સંખ્યામાં ભાગને જ વ્યવહાર થશે, તેથી અવસ્થિત કાળ પાપમના સંખ્યામાં ભાગ પ્રમાણ છે, એમ કહેવામાં કઈ બાધ (વધે) આવતું નથી (gવં માળિયા વરરંતિ हायति जहण्णेग' एक्कं समय उनकोसेण आवलियाए असंखेज्जइ भागं) 64યુક્ત દેવલેકમાં ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ કાળ સુધી વૃદ્ધિ અને હાસ (હાનિ, ઘટાડે થયા કરે છે. “શવડ્રિયાનું ૬ મળિથે ” તેમને અવસ્થાન કાળ પહેલા કહ્યા પ્રમાણે સમજ. વળી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે (સિદ્ધાળ મતે ! વાહ વાઢ વઢ ત ?) હે ભદન્ત ! સિદ્ધ પરમાતમાઓ કેટલા કાળ સુધી વધે છે? ઉત્તર–(નોરમા !હે ગૌતમ! (નહomi Q સમય ૩જશોલે" બસમયા) સિદ્ધ પરમાત્મા જઘન્યની અપેક્ષાએ (ઓછામાં ઓછા) એક સમય સુધી અને વધારેમાં વધારે આઠ સમય સુધી વધે છે. પ્રશ્ન– વાર માં બાટ્રિયા ?) હે ભદન્ત ! સિદ્ધ પરમાત્માનો અવસ્થાન કાળ કેટલું છે ? તેને જવાબ મહાવીર પ્રભુ કહે છે-(હોળ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૩૫
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy