________________
ઘોળ કદના) હે ગૌતમ ! તેઓ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે છ માસ સુધી વૃદ્ધિ અને હાનિની અભાવાવસ્થામાં રહે છે–એટલે કે તેમને અવસ્થાન કાળ ઓછામાં ઓછા એક સભ્યને અને વધારેમાં વધારે છ માસ સુધીને સમજ. એ સૂત્ર ૨
“ગોવાળ તે! ” ઈત્યાદિ–
સુત્રાર્થ—( જીવા' મંતે ! જિં વવચા, વાવવા, સોરી, રાવરા, નિવરચનિયારા) હે ભદન્ત ! શું છે ઉપચય (વૃદ્ધિ) યુકત હોય છે કે અપચય ( હાસ) યુકત હોય છે? અથવા શું તેઓ ઉપચય અને અપચય, એ બનેથી યુક્ત હોય છે અથવા તેઓ ઉપચય અને અપચયથી રહિત હોય છે ? (નોરમા ! વીવા નો હોવાથી, નો પાવરા, નો રોવર सावचया, निरुवचयनिरवचया, एगिदिया तइयपये, सेसा जीवा च उहि पयेहि માળિચરવા) હે ગૌતમ ! જે ઉપચયથી યુકત હોતા નથી, અપચયથી યુક્ત પણ લેતા નથી, ઉપચય અને અપચય એ બનેથી પણ યુક્ત નથી, પણ તેઓ ઉપચય અને અપચય એ બન્નેથી રહિત હોય છે. એકેન્દ્રિય જીનું ત્રીજા પદ દ્વારા અને બાકીના છાનું ચારે પદ દ્વારા કથન કરવું જોઈએ. (વિવાળ છુટકા) હે ભદન્ત ! સિદ્ધ પરમાત્માઓ વિષે પણ હું એજ પૂછવા માગું છું-“શું તેઓ ઉપચયથી યુક્ત છે?” ઈત્યાદિ ચારે પૂર્વોક્ત પ્રશ્નો અહીં ગ્રહણ કરવા (નોરમા ! સિદ્ધ , ને સાવચા, નો રોવર નાવરા, નિવવા નિરવના) હે ગૌતમ! સિદ્ધ પરમાત્માઓ ઉપચયથી યુક્ત છે, અપચયથી યુક્ત નથી, સેપચય અને સાપચય પણ નથી, તેઓ નિરૂપચય અને નિરપચય છે. (નીવાળ' અંતે ! દેવચં ા નિવારઉનાવવા) હે ભદન્ત ! જ કેટલા કાળ સુધી ઉપચય અને અપચયથી રહિત હોય છે? (યમા ! લવ તુંહે ગૌતમ ! તેઓ બધા કાળ પર્યક્ત ઉપચય અને અપચયથી રહિત હોય છે. (રેરાશં અંતે ! જેa #ારું સોવરયા) હે ભદન્ત! નારક છ કેટલા કાળ સુધી ઉપચય યુકત હોય છે?
(જોયા! કgi gવ માં તેનું માસ્ટિચાણ સંવેરૂમા) હે ગૌતમ ! નારકે ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ કાળ સુધી ઉપચય યુકત હોય છે. (વરૂદં ારું કાવવા ?) હે ભદન્ત ! નારક જીવો કેટલા કાળ સુધી અપચય સહિત હોય છે ? ) હે ગૌતમ! ઉપચય યુકતતાના કાળનું
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૩૬