________________
વિશે જ ટ્રિા?) હે ભદન્ત ! આપે પહેલાં એવું કહ્યું કે જો યથા. વસ્થિત રહે છે, એટલે કે તેમની સંખ્યામાં વધારે ઘટાડો થતું નથી, તે હું આપની પાસેથી એ જાણવા માગું છું કે તેઓ કેટલા કાળ સુધી એ પ્રમાણે વૃદ્ધિ હાસ વિનાની સ્થિતિમાં રહે છે?
ઉત્તર–“દ ” હે ગૌતમ ! આ બધા કાળમાં અવસિથત રહે છે તેમની સંખ્યામાં વધારો કે ઘટાડો થતું નથી.
પ્રશ્ન – નેફરા મતે ! દેવચં શરું વäતિ ?) હે ભદન્ત ! નારક છ કેટલા કાળ સુધી વધે છે? ઉત્તર–“ચના !” હે ગૌતમ ! (u માં ૩#ોરે બાવરિયા શકાર માટે ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાત ભાગ પ્રમાણુ કાળ સુધી નારક છ વધે છે. “gi પાચંતિ ના ” એજ પ્રમાણે તેમની સંખ્યા ઘટવાને કાળ પણ સમજ.
પ્રશ્ન-(નેગા મેતે ! વાચં વાઢ મદિરા) હે ભદન્ત! નારકજી કેટલા કાળ સુધી અવસ્થિત રહે છે ? એટલે કે વૃદ્ધિ કે હાનિની અભાવાવસ્થામાં તેઓ કેટલા કાળ સુધી રહે છે?
ઉત્તર–(નોમાકgoળે gf સાચું કોણે વાવી મુન્ના) હે ગૌતમ ! નારકો ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે ૨૪ સુહર્ત સુધી અવરિત રહે છે. તેનું કારણ એ છે કે રત્નપ્રભા આદિ સાતે નરકમાં ૧૨ મુહુર્ત સુધી કેઈ ન નારક જીવ ઉત્પન્ન થતું નથી, અને કઈ પણ જીવ ત્યાંથી મરીને બીજી ગતિમાં ઉત્પન્ન થતું નથી. આ રીતે વધારેમાં વધારે બાર મુહૂર્ત સુધી ત્યાં નારક છમાં વધારે કે ઘટાડો થત નથી. તથા બીજાં ૧૨ મુહુર્ત સુધીમાં જેટલાં નારક છે ઉત્પન્ન થાય છે, એટલાં જ નારક છે ત્યાંથી મરણ પામે છે. આ પ્રમાણે બનતું હેવાને કારણે ૨૪ મદ્દ સુધી નારક જીવનું પ્રમાણ એક સરખું જ રહેતું હોવાથી નારક છમાં વૃદ્ધિ અને હાનિને અભાવ રહે છે. ( હરહુ વિ પુઢવી, વઢંતિ, કાતિ માળિયા) આ રીતે બધાં નારકાની વૃદ્ધિ અને હાનિ થતી હોય છે. એટલે કે રત્નપ્રભા આદિ સાતે પૃથ્વીઓમાં નારક જીવની વૃદ્ધિ અને હાનિત થાય છે એમ સમજવું. (નવર ગથ્રિપણું રમે બાળë ) પણ અવસ્થાન કાળમાં નીચે પ્રમાણે તફાવત છે. (રયા-માણ પુત્રવીર જયાહીન મુહુરા) રત્નપ્રભા પૃથ્વીમાં નારક છેને અવસ્થાન કાળ ૪૮ મુહૂર્તને છે, તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-રત્નપ્રભા આદિ પૃથ્વીઓમાં (નરકમાં) ઉત્પાદ, મરણ અને વિરહકાળ ૨૪ મુહૂર્તને કહો છે. ( વ્યુત્ક્રાન્તિ પદમાં એટલે કે પ્રજ્ઞાપના સૂત્રમાં વ્યકાન્તિ નામના પદમાં આ પ્રમાણુ આપેલું છે) તે રત્નપ્રભા આદિ પૃથ્વી
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૩ર