SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરાયુક્તતા હોય ત્યાં ત્યાં મહાદનાયુક્તતતા પણ હોવી જ જોઈએ, કારણ કે કઈ કઈ અગિ–કેવલી એવા પણ હોય છે કે જે મહાનિર્જરાવાળા હોવા છતાં ક્યારેક મહાવેદનાવાળા હોતા નથી. હવે સૂત્રકાર બીજાં દષ્ટાન્ત દ્વારા પૂર્વોક્ત વાતનું વધારે સ્પષ્ટીકરણ ४रे छ-" से जहा वा केइ पुरिसे अहिगरणिं आउडेमाणे महया२ सद्देणं " જેમકે કોઈ પુરુષ (લુહાર) ઘણું જોરથી હોંકારા અને પડકારા કરતે કરતો એરણ પર ઘણના પ્રહાર કરે–અથવા તે તે એવા જોરથી એરણ પર હશેડાના પ્રહાર કરે કે તેને આઘાતથી ઘણે ભારે વનિ થતું હોય, “મા ૨ ઘરે આ રીતે ઘણો એરણ પર પ્રહાર કરતી વખતે તેના મુખમાંથી એ વનિ નીકળતું હોય કે જે ઘણે ભયંકર લાગતું હોય–અથવા એરણ પર ઘણનો ઘા પડવાથી ત્યાં અવાજને પ્રતિધ્વનિ ઉઠતો હોય એવી રીતે તે એરણ પર ઘણુના ઘા મારતે હોય “માર પરંપરાઘાણo” આ પ્રમાણે લગાતાર એરણ પર જોરથી ઘા મારવા છતાં પણ (નો સંગાપુરૂ તીરે અહિ Tળી દે ગદ્દાવાર પાસે પરિણાદિત્તર) તે એરણના સ્થૂલ પુદ્ગલેને (લેઢાના કાને) તેનાથી અલગ પાડીને તેમને નાશ કરવાને તે શક્તિમાન થતું નથી. “ઘણામે વોચમા” હે ગૌતમ ! એજ પ્રમાણે તે નું વાવ મારૂં” નારક જીવનાં જે પાપરૂપ કર્મો હેાય છે “જાતીયા નાવ છે રાવણાબારું અવંતિ” તે ગાઢીકૃત હોય છે, તેથી તે નારક જી મહાપર્યાવસાનવાળા (કર્મોને સર્વથા નાશ કરનારા) હેતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જેવી રીતે એરણ ઉપર ઘણુ વડે ઘણા જોરથી વારંવાર ઘા મારવા છતાં એરણનાં સ્થૂળ પુદ્ગલેને એરણમાંથી અલગ પાડીને તેમને નાશ કરી શકાતે નથી, એવી જ રીતે નારક જીવેનાં પાપકર્મો કે જે આત્મપ્રદેશની સાથે દઢ. તર રૂપે સંબદ્ધ હોય છે, જે ચીકણું હોય છે, જે એકમેકની સાથે શ્લિષ્ટીકૃત (સજજડ રીતે ચૂંટેલા) હોય છે અને જે નિકાચિત અથવા ખિલીભૂત (દઢ રૂપે આત્મામાં લાગેલા) હોય છે, અને જે પાપકર્મોને કારણે નારક જે ભયંકરમાં ભયંકર વેદનાને ભેગવતા હોય છે, એવા તે નારક છે મહાનિર્જરાવાળા અને મહાપર્યવસાનવાળા (કર્મોને સદંતર ક્ષય કરનાર) હેતા નથી. સૂત્રમાં વપરાયેલાં “ગાઢીકૃત” આદિ ચાર વિશેષણ દ્વારા એ સમજાવવામાં આવેલ છે કે તે નારક જીવોનાં પાપકર્મો દુષ્પરિશાટનીય (જેને ક્ષય મહા મુશ્કેલીએ કરી શકાય તેવાં) હોય છે. ખંજન રાગથી રક્ત એવા વસ્ત્રના વિષયમાં જે પ્રશ્ન મહાવીર પ્રભુ દ્વારા પૂછવામાં આવ્યા હતા. તેના જવાબરૂપે ગૌતમ સ્વામી કહે છે( માં ! तत्थ जे से वत्थे खंजणरागरत्ते से ण वत्थं सुधोयतराए चेव, सुवामतगए चेव, પરિશ્વતરણ જેવ) હે પ્રભે, જે વસ્ત્રને ખંજનરાગથી (પતંગરાગથી) રંગેલું હોય છે–એટલે કે કઈમરાગ (કીચડ) અને પતંગરાગથી રંગેલા વસ્ત્રોમાંથી જે વસ્ત્ર પતંગરાગથી રંગેલું હોય છે તે સુધૌતતરક (સુગમતાથી શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૭૭
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy