________________
વેઠનારૂૐાડૂક્ષ8%ડહક્ષ84નરૂપણ
વેદના અને નિર્જરામાં સાહચર્ય વક્તવ્યતા-- જીવા મતે! ઈત્યાદિ
સુત્રાર્થ—-(લીવાળું મંતે ! જે કદાચળ મારિજ્ઞા, માયા acqનિઝર1, વેચના મારિનના, વવેચના નિઝા?) હે ભદન્ત ! જે જીવ મહાદનાવાળા હોય તેઓ શું મહાનિર્જરાવાળા હોય છે અથવા જે જીવ મહાદનાવાળા હોય તેઓ શું અલ્પનિજેરાવાળા હોય છે? તથા જે જીવ અલ્પવેદનાવાળા હોય તેઓ શું મહાનિર્જરાવાળા હોય છે? અથવા જે જીવ અપવેદનાવાળા હોય તેઓ શું અલ્પનિરાવાળા હોય છે?
(સ્થા વીવા મવેચળ મહાનિઝર1 માળા નિગરા, થેનવા નવા અપચTI માનિઝર, ભથેરથા વા ગયા શનિવાર) હે ગૌતમ ! કેટલાક જીવ એવા હોય છે કે જે મહાવેદનાવાળા હોય છે અને મહાનિર્જરાવાળા હોય છે, કેટલાક જીવ એવાં હોય છે કે જે મહાદનાવાળા હોય છે અને અલ્પનિર્જરાવાળા હોય છે. કેટલાક જીવ એવાં હોય છે કે જે અલ્પવેદનાવાળે હોય છે અને મહાનિર્જરાવાળા હોય છે. અને કેટલાક જીવ એવા હેય છે કે જે અલ્પવેદનાવાળા હોય છે અને અલ્પનિજેરાવાળા હોય છે.
(કેળ૦) હે ભદન્ત ! એવું આપ શા કારણે કહે છે ! (યમાં !) હે ગૌતમ! (વરિયાવર મારે માથે મહાનિનો, છદ્રિ પરમાણુ पढवीस नेरइया महावेयणा अप्पनिज्जरा, सेलेसि पडिबन्नए अणगारे अप्पवेयणे મારિ, અનુત્તરોવવારૂચા રેવા તથા ધ્વનિન્ના ) પ્રતિમા ધારણ કરી નારે અણગાર મહાવેદનાવાળે અને મહાનિજારાવાળો હોય છે, છઠ્ઠી અને સાતમી નરકના નારકો મહાવેદનાવાળા અને અ૫નિર્જરાવાળા હોય છે. શેલેશી અવસ્થા પ્રાપ્ત કરનાર અણગાર અલ્પવેદનાવાળા અને મહાનિર્જરાવાળે હોય છે, અને અનુત્તર વિમાનવાસી દેવો અલ્પવેદનાવાળા અને અલ્પનિર્જરાવાળા હોય છે. (રેવં કંસે ! સેવં અંતે ત્તિહે ભદન્ત ! આપે કહ્યા પ્રમાણે જ છે. આપની વાત સત્ય અને યથાર્થ છે. આ પ્રમાણે કહીને વંદણ નમસ્કાર કરીને ગૌતમ સ્વામી તેમને સ્થાને બેસી ગયા.
ટીકાઈ–વેદના અને નિરાને અધિકાર ચાલી રહ્યો છે. તેથી સૂત્રકારે આ સૂત્રમાં તે બનેના સાહચર્યનું પ્રતિપાદન કર્યું છે. આ વિષયમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે (જીવા મતે ! વિ માવળા
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૮૪