SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનિકાર?) ભદન્ત! શું એવાં પણ જીવ હોય છે કે જે મહાદના. વાળા હોવા છતાં મહાનિર્જરાવાળા હોય છે અથવા (કાચા બgનિઝર) જે મહાવેદનાવાળા હોવા છતાં અલ્પનિરાવાળા હોય છે? અથવા (ગવેસt મહાનિઝર) જે અલ્પનિજ રાવાળા હોવા છતાં મહાનિર્જરાવાળા હોય છે ? અથવા (બર ) જે અલ્પવેદનાવાળા હોવા છતાં અનિજરાવાળા હોય છે ? ગૌતમ સ્વામીએ આ પ્રમાણે ચાર પ્રશ્નો મહાવીર પ્રભુને પૂછયા છે. ગૌતમ સ્વામીના પ્રશ્નોના જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-- જો મા !” હે ગૌતમ ! (રિમાપવા બારે મારે માનિ કરે) પ્રતિમા ધારી અણગાર મહાવેદનાનું પણ વેદન કરતા હોય છે અને મહાનિજ, રાવા (અતિશય નિર્જરા કરનારે) પણ હોય છે. (gિવત્તાયુ પુરી ને મgવેચા અવનિઝર) છઠ્ઠી અને સાતમી નરકમાં રહેનારા નારકો ત્યાં મહાદના ભેગવતા હોય છે. છતાં પણ તેઓ અપનિજરાવાળા જ હોય છે, કારણ કે ત્યાં તેમના અશુભ કર્મોને જ ઉદય લગાતાર ચાલ્યા કરે છે. (રેસિં કિવન્નg મારે વેચળ માનિકારે) શૈલેશી અવસ્થા (ચૌદમું ગુણસ્થાન પ્રાપ્ત કરનાર કેવળજ્ઞાની અણગાર અલ્પવેદનાવાળે હોવા છતાં મહાનિર્જરાવાળા હોય છે. (અનુત્તરોવવારૂચા સેવા સદના નિઝર) તથા જે દેવો અનુત્તર વિમાનમાં રહે છે, તેઓ અપવેદનાવાળા હોય છે અને અપનિર્જરાવાળા હોય છે. આ પ્રકારનું પ્રતિપાદન મહાવીર પ્રભુને શ્રીમુખે સાંભળીને ગૌતમ સ્વામી તેમના વચનમાં પિતાની શ્રદ્ધા પ્રકટ કરતા કહે છે-(૨૪ મં! રે ! ત્તિ) હે ભદન્ત! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને વંદણ નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. આ ઉદ્દેશકના વિષયોને સંગ્રહ કરનારી ગાથા-- | (વેચને ર જે મહાઇવરણ ૨ અશિળ, પરણુજા માય નૌવા) આ ગાથા દ્વારા એ વાત બતાવવામાં આવી છે કે આ ઉદેશકમાં મહાવેદના, કર્દમાગ અને ખંજન રાગથી રંગેલું વસ, એરણ, ઘાસને પળે, લોઢાને ગરમ તાવડે, કરણ, મહાવેદના અને નિર્જરાનું સાહચર્ય એ. બધા વિષયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સુત્ર ૩ છે જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાને છઠ્ઠા શતકને પહલે ઉશાક સમાપ્ત છે ૬-૧ છે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૮૫
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy