________________
(રથ મં! તમુહાણ વંટામા વા ખૂમારૂ ઘા ?) હે ભદન્ત ! તમસ્કાયમાં ચન્દ્રની પ્રભા તથા સૂર્યની પ્રભા હોય છે ખરી?
( રૂારે સમ) હે ગૌતમ ! તેમાં ચન્દ્ર અથવા સૂર્યની પ્રભા હતી નથી. (ા ટૂળિયા કુળ ના) જે કે તમકામાં ચન્દ્ર અને સૂર્યની પ્રભા હોય છે ખરી, પણ તે ત્યાં નહીં જેવી હોય છે, કારણ કે ત્યાં તેનું તમસ્કાય રૂપે પરિણમન થઈ જાય છે.
(તમુહાણ મતે ! રિક્ષા વઝા i go ?) હે ભદન્ત ! તમસ્કાયના વણું કયા કયા હોય છે?
(જોયા! જા, વાઢો રે જમીનો ફુરિઝળળ, મીરે, વત્તા પરમાર, વ Homત્ત) હે ગૌતમ ! તમસ્કાયને વર્ણ કાળો, કાળી કાન્તિ. વાળ, ગંભીર, રોમરાજને ખડી કરી દેનાર, ભયંકર અને ભયથી થરથરાવી નાખે એ પરમ કૃષ્ણ કહ્યો છે.
( i મારૂT ને તcuઢમયા વિરાળ ઘુમારૂકા) જે કોઈ દેવ સૌથી પહેલાં તેને જોવે છે તે તે પણ તેને જોતાં જ ક્ષોભ અનુભવે છે. ( अहे णं अभिसमागच्छेज्जा, तओ पच्छा सोह सोह, तुरिय तुरिय खिप्पाभेव જીલ્લાના ) જે કઈ દેવ તમસ્કાયમાં પ્રવેશ કરે છે, તે તે ભયને કારણે જલ્દીમાં જલ્દી-શરીર અને મનની ત્વરાથી ઘણી જ ઝડપથી–તે તમસ્કાયને પાર કરીને બહાર નીકળી જાય છે.
(તમુહચરસ મંતે ! વરૂ નામનાં પત્તા ?) હે ભદન્ત ! તમસ્કાયના કેટલા નામ કહ્યાં છે ?
( !) હે ગૌતમ ! તમસ્કાયના (તેરસ રામપેજ પUળા ) તેર નામ કહ્યાં છે, (સંજ્ઞા) જેમકે (તમે? હા, તમુuિg વા, ગંવાર વા, देवरण्णेइ वा, देववूहेइ वा, देवफलिहेइ वा, देवपडिक्खोभेइ वा, अरुणोदएइ वा સમુદે ) (૧) તમ, (૨) તમસ્કાય, (૩) અંધકાર, (૪) મહધકાર (૫) લેકધકાર, (૬) લેતમિસ, (૭) દેવાંધકાર, (૮) દેવતમિસ, (૯) દેવારણ્ય, (૧૦) દેવબૃહ, (૧૧) દેવપરિઘ, (૧૨) દેવપ્રતિક્ષોભ અને (૧૩) અરુણદક સમુદ્ર,
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૭૬