SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ (तमुक्काए णं भंते ! किं पुढवि परिणामे आउपरिणामे जीव परिणामे, વોમાઢરિણામે ? ) હે ભદન્ત ! તમસ્કાય કેનું પરિણામ છે ? શું પૃથ્વીનું પરિણામ છે ? અપકાયનું પરિણામ છે? શું જીવનું પરિણામ છે? શું પંદ્રલનું પરિણામ છે ? | (mોચમા !) હે ગૌતમ ! (નો પુદવિ પરિણામે, આ પરિણામે વિ, જીવ પરિજાને વિ, વોઝ વરિણામે વિ) તમસ્કાય પૃવીકાયનું પરિણામ નથી, તે અપૂકાયનું પણ પરિણામ છે, જીવનું પણ પરિણામ છે અને પુદ્ગલનું પણ પરિણામ છે. (રમુIT i સંકે! સરવે પાછા, મૂયા, નવા, સત્તા, કુવિrફચત્તા વાવ તણાચાg સવવેઝપુલ્લા ?) હે ભદન્ત ! તમસ્કાયમાં સમસ્ત પ્રાણ, સમસ્ત ભૂત, સમસ્ત જીવ, અને સમસ્ત સત્ત્વ પહેલાં શું પૃથ્વીકાયથી લઈને ત્રસકાયિક પર્યન્તના રૂપે ઉત્પન્ન થઈ ચુક્યાં છે ? (દંતા, નોયમાં!) હા, ગૌતમ ! ( 3છું અટુવા ગળતિવૃત્તો, જો જેવ માં વાપુવિ થાળા વા) હા, ગૌતમ ! અનેક વાર અથવા અનંતવાર તે સમસ્ત પ્રાણાદિ પહેલાં ત્યાં પૂર્વોક્તરૂપે ઉત્પન્ન થઈ ચુક્યાં છે. પરંતુ તેઓ ત્યાં બાદર પૃથ્વીકાયિક રૂપે અને બાદર અગ્નિકાયિક રૂપે ઉત્પન્ન થયા નથી. ટીકાર્યું–થા ઉદ્દેશકમાં જીવોની અપ્રદેશતા આદિનું સૂત્રકારે નિરૂપણ કર્યું છે. હવે સૂત્રકાર આ પાંચમાં ઉદ્દેશકમાં સપ્રદેશ તમસ્કાય આદિનું નિરૂપણ કરે છે-આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “મિદં મંરે તપુરાણ તિ” હે ભદન્ત ! આ શાસ્ત્ર પ્રસિદ્ધ સમસ્કાય શું છે? એટલે કે અંધકારરૂપ પદ્રની રાશિરૂપ જે આ શાસ્ત્ર સંમત તમસ્કાય છે તે કયા પદાર્થરૂપ છે? “” શું (gઢવી સમુ રિ પવું, ગાવત મુવા ત્તિ પદgવરૂ?) શું તમસ્કાય પૃથ્વીરૂપ છે? અથવા અપૂકાયરૂપ (જળરૂપ) છે? આ પ્રકારની સંદેહયુક્ત વાત પૂછવાનું કારણ એ છે કે તમસ્કાય એક સ્કલ્પરૂપ પદાર્થ છે એ તે ચોક્કસ છે, પરંતુ એ વાત નિશ્ચિત નથી કે તે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૭૭
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy