________________
કયા પદાર્થના કન્વરૂપ છે, કારણ કે કાં તે તે પૃથ્વી રજઃ સ્કન્ધરૂપ હાઈ શકે છે, અથવા તેા ઉદક ( જળ ) રજઃ સ્કન્ધરૂપ હાઇ શકે છે. અન્ય સ્કન્ધ રૂપ તા તે હાઇ શકતા નથી કારણ કે એ બન્નેથી જુદા જ પ્રકારના જે સ્કન્ધ છે, તે સ્કન્ધામાં તમસ્કાયની સદૃશતા ( સમાનતા) ને અભાવ હાય છે. તેથી ગૌતમ સ્વામીએ તેમના હૃદયમાં ઉદ્ભવેલા આ વિકલ્પને किं पुढवी तमुक्काए ति पव्वुच्चइ અથવા आउत मुक्काए ति पव्वुच्चइ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કર્યો છે.
66
<<
આ
ܕܕ
ગૌતમ સ્વામીના પ્રશ્નના
66
" गोयमा ! णो पुढत्री तमुक्काए त्ति पogच्चइ નથી. પરન્તુ आउ तमुक्काए त्ति पव्वुच्चइ એવું હું કહું છું કે હવે તેનું કારણ જાણવાને માટે “ સે મેળટ્રેન ” હે ભદન્ત ! આપ શા કારણે
જવાખ આપતા મહાવીર પ્રભુ કહે છે— ” હે ગૌતમ ! તમસ્કાય પૃથ્વીરૂપ
શ્રી ભગવતી સૂત્ર : ૪
ܕܖ
પણ તમસ્કાય અસૂકાયરૂપ છે ગૌતમ સ્વામી પૂછે છેએવું કહા છે કે તમ
સ્કાય પ્રુથ્વીરૂપ નથી, પણ અસૂકાય રૂપ છે ?
તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“ ગોયમા ! પુઢવિાદ્ ન થૈવ સુમેરેલ પાસે, હ્યે ફેસ નો ચાલેર્ ” હે ગૌતમ ! કઈ પૃથ્વીકાય ભાવર (ઈંદ્દીપ્યમાન ) મણિ આદિની જેમ એવું શુભ્ર (દેદીપ્યમાન ) હાય છે કે તે ક્ષેત્રના અમુક ભાગને પ્રકાશિત કરે છે, અને કાઈ પૃથ્વીકાય એવું હાય છે કે જે પ્રકાશ કરવા ચૈાગ્ય ક્ષેત્રના કોઇપણ ભાગને કૃષ્ણ-પાયા ણુની જેમ અભાવર ( પ્રભા રહિત ) હોવાથી પ્રકાશિત કરતું નથી. પણુ અપ્રકાયના સ્વભાવ એવા હાતા નથી. તે પોતે અપ્રકાશક (પ્રભા રહિત ) હાવાથી પ્રકાસ્ય એવાં કાઇ પણ સ્થાનને પણ પ્રકાશિત કરતું નથી. કહેવાનું તાત્પ એ છે કે જેમ પૃથ્વીકાયમાં પ્રભાયુક્તતા અને કોઇક પૃથ્વીકાયમાં મભા–રહિતતા હાય છે, એ પ્રકારની સ્થિતિ અકાયમાં હેાતી નથી તે તે સંપૂર્ણ પણે અપ્રકાશક સ્વભાવવાળુ હોય છે. આ રીતે અકાય અને તમસ્કાયુના સ્વભાવમાં સમાનતા હોવાને કારણે અકાયના પરિણામ સ્વરૂપજ તમસ્કાય ઢાય છે. ( સે સેકેળ ) હે ગૌતમ ! તે કારણે મે' એવું કહ્યું છે કે તમસ્કાય અપ્લાયરૂપ જ છે. હવે ગૌતમ સ્વામી તમસ્કાયના ઉત્પત્તિસ્થાન અને સમાપ્તિ સ્થાનના વિષયમાં આ પ્રકારના પ્રશ્ન પૂછે છે—
( તનુવાદ્ અંતે ! હિંચમુદ્દિ ?) હે ભદન્ત ! આ તમકાયને પ્રારંભ ક્યા પ્રદેશમાંથી થાય છે? 4 દ્િલનિટ્વિÇ ' અને કયા સ્થાનમાં તેની સમાપ્તિ થાય છે ?
ઉત્તર—' વોચમા ! '' હે ગૌતમ ! ( ગયૂટીવલ રીત્રણ દ્યા તિિ ચમનવેને રીવરમુદ્દે વીવત્તા ) જ બુદ્ધીપ-મધ્ય જબુદ્બીપના અડ્ડારના ભાગમાં તિછા અસંખ્યાત દ્વીપ સમુદ્રોને આળગીને (પાર કરીને ) ( અહળવાસ્ત રીત્રસ્ત માહિતિજ્ઞાઓ વેચતાઞા) આગળ જતાં અરુણુવર દ્વીપ આવે છે. તે દ્વીપની જે બાહ્ય જગતી છે તેના અન્તભાગથી પ્રારંભ કરીને ( અનોચ
૩૦૮