________________
સમરું વાચારીલં ગોળaફ્રાસાળ શોnત્તા) તે દ્વીપને ચારે તરફથી ઘેરીને રહેલા અરુણોદય સમુદ્રમાં ૪૨૦૦૦ એજનનું અંતર પાર કરીને એટલે કે અરુણુવર દ્વીપની બાહ્ય જગતીના અતિમ ભાગથી શરૂ કરીને અરુણોદય સમુદ્રને ૪૨૦૦૦ જન પ્રમાણ પાર કરીને “વારિસ્ટરો ગર્જાગો” ઉપરિતન જલાન્ત આવે છે. (જળના અન્તિમ ભાગને જલાન્ત કહે છે.) તે જલાન્તની ઉપર જ (gaufસાર રેઢી હથળ તPIણ સમુદ્રિ ) ઉપર અને નીચેના ભાગમાં સમાન પ્રદેશવાળી, દીવાલના જેવી એક પ્રદેશિક શ્રેણિ છે. અહીં “pજ ફિશ એળિ” ને એવો અર્થ કરે જોઈએ નહીં કે “જેમાં એક જ પ્રદેશ હોય, બે ત્રણ આદિ પ્રદેશ ન હોય, એવી જે શ્રેણી છે તેને એકદેશિક શ્રેણી કહે છે. ” કારણ કે એ અર્થ કરવામાં સિદ્ધાન્તની દષ્ટિએ બાધા (મુશ્કેલી) નડે છે, કારણ કે આકાશના અસંખ્યાત પ્રદેશમાં અવગાહના કરવાને જીવને સ્વભાવ છે. તેથી એક પ્રદેશ પ્રમાણવાળી શ્રેણીમાં જીવોનું અવગાહન હોવાનું સંભવી શકતું નથી. તમસ્કાયને પાણીના બુબુદું (પરપોટા) ના આકારના જલજીવરૂપ (અકાયિક જીવરૂપ) માનવામાં આવેલ છે. તે જલબુદુબુદના આકારવાળા અષ્કાયિક રૂપ તમસ્કાયની તે એક પ્રદેશવાળી શ્રેણીમાં અવગાહના જ કેવી રીતે સંભવી શકે ?
કહેવાનું તાત્પર્ય એ છે કે એક પ્રદેશ પ્રમાણવાળી શ્રેણીમાં તે તમસ્કાયની અવગાહના જ શક્ય નથી, કારણ કે જીવ પોતાની સ્થિતિને નિમિત્તે આકારના અસંખ્યાત પ્રદેશને રેકે છે. તમસ્કાય કેટલે બધે વિસ્તૃત છે તે તે આગળ બતાવવામાં આવશે. કહેવાનું તાત્પર્ય એ છે કે તે એક પ્રદેશિકા શ્રેણી અનેક પ્રદેશેવાળી છે. તે જે સમપ્રદેશેવાળી શ્રેણી છે, એ જ તમસ્કાય વિની છે. તે શ્રેણીનો પ્રારંભ અરુણોદક સમુદ્રના અન્તિમ જળના ઉપરિતના ભાગથી થાય છે, અને તે સમાન વિસ્તારવાળી દીવાલના જેવી છે. “gg » બરાબર એજ સ્થાનેથી તમસ્કાયને પ્રારંભ થાય છે. સમાનરૂપ વાળ હોવાને કારણે તે તમસકાય ઉપર કયાં સુધી વ્યાપેલે છે તે સૂત્રકાર પ્રકટ કરે છે(સત્તર-વીસે કોણ પણ કરૂઢ aggar ) તે તમસ્કાય ઉપરની બાજુએ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૭૯