SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨૧ જન સુધી ગયેલો છે. (તસો પછી તિથિં પવિરામને પવિયરમાણે Aીતા-સમાર-મા િવત્તારિ ત્રિ જે ભાવરિત્તા ) ત્યારબાદ ત્યાંથી તે તિર છે વિસ્તૃત થઈને સૌધર્મ, ઈશાન સનકુમાર અને મહેન્દ્ર આ ચાર કને આચ્છાદિત કરીને ત્યાંથી આગળ વધીને “ ૩૪ કિ જ બે વંમત્રોને જે રિમાળથ૬ સંપત્તેિ ” તે ઊંચે બ્રહાલેક કલ્પના રિષ્ટ વિમાનના પાથડામાં પહોંચે છે. “પ્રથoi તમુarg સંનિgિ” આ બ્રહ્મલેક કલપના રિષ્ટ વિમાનના પાથડામાં જ તેની સમાપ્તિ થાય છે. એટલે કે તેના કરતાં આગળ તમસ્કાય નથી. (તમુI[ d* મંતે સંકિર પun?) હે ભદન્ત ! તમસ્કા યને આકાર કે કહ્યું છે ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે – જો મા ! દે મળમૂરકિg, gિ pકરાખંડિ” હે ગૌતમ ! તમસકાયના નીચેના ભાગને આકાર માટીના દીપકના (કેડિયાના) તળિયા જે કહ્યો છે-કારણ કે સમજલાન્તના ઉપરના ભાગમાં ૧૭૨૧ જન સુધી તમસ્કાયને આકાર વલયના જે ગોળ છે અને ઉપરના ભાગને આકાર કકડાના પાંજરા જે કહ્યો છે, કારણ કે કૂકડાનું પાંજરું નીચેના ભાગમાં સંકીર્ણ (સંકુચિત), મધ્યમાં વિસ્તીર્ણ અને ઉપરના ભાગમાં સંકુચિત હોય છે. તમસ્કાયના ઉપરના ભાગને આકાર પણ એવો જ હોય છે. હવે ગૌતમ સ્વામી તમસ્કાયના વિચાર આદિ વિષે મહાવીર પ્રભુને નીચે પ્રમાણે પ્રશ્ન પૂછે છે –(તમુરાહ of મતે ! વરૂાં વિકમેof, વરૂ પરિવેo ?) હે ભદન્ત ! તમસ્કાયને વિસ્તાર કેટલો કહ્યો છે ? તેને પરિક્ષેપ (પરિધ) કેટલે કહ્યો છે? ઉત્તર–“જો મા ! તમFIg of સુવિ Hum” હે ગૌતમ ! તમસ્કાયના બે પ્રકાર કહ્યા છે. “ág” તે બે પ્રકારે નીચે પ્રમાણે છે– (સંકગાવિથ ચ, અ વિરપ ચ ) એક તમસ્કાય સંખ્યાત વિસ્તારવાળે છે અને બીજો અસંખ્યાત વિસ્તારવાળે તમસ્કાય છે. શરૂઆતથી માંડીને ઉપર સંખ્યાત જન સુધી જે તમસ્કાય વ્યાપેલે છે તેને સંખ્યાત વિસ્તારવાળો તમસ્કાય કહે છે, ત્યારબાદ અસંખ્યાત યાજનના વિસ્તારમાં વ્યાપેલા તમસ્કાયને અસંખ્યાત વિસ્તારવાળે તમસ્કાય કહે છે, કારણ કે ઉપર તમસ્કાયને વિસ્તાર ઊર્ધ્વગામીરૂપે બતાવ્યું છે. એજ વાત સૂત્રકાર આ સૂત્ર દ્વારા પ્રકટ કરે છે– (ત્તરાળ ને તે વિરે) તે બને તમકામાંથી જે સંખ્યાત વિસ્તારવાળે તમસ્કાય છે “સે નં રંક કોયTHEારું વિદ્યુમેof ” તે વિષ્કભની અપેક્ષાએ સંખ્યાત હજાર જન પર્યન્ત વ્યાપેલે છે, અને (ગ ઝાઝું નોબલહરતા રિકવેળ ન ) અને પરિક્ષેપ (પરિધ) શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૮૦
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy