________________
ની અપેક્ષાએ અસખ્યાત હજાર યેાજન સુધીના વિસ્તારવાળે છે. જો કે તમસ્કાયના વિસ્તાર ( વિધ્યુંભ ) સખ્યાત ચેાજન પ્રમાણ કહ્યો છે, તે પણ તેને પિરક્ષેપ ( પિરિધ) અસખ્યાત યાજન પ્રમાણુ કહ્યો છે, તેનું કારણ એ છે કે અસખ્યાતમ દ્વીપના પરિક્ષેપને લીધે તેના પરિક્ષેપની અધિકતા આવી જાય છે. તેથી જ સંખ્યાત ચેાજનના વિસ્તારવાળા તમસ્કાયને પરિક્ષેપ અસખ્યાત યાજનનના કહ્યો છે. અહીં તેના ખડ઼ારના અને અંદરના પરિ ક્ષેપને વિભાગ કહ્યો નથી, તેનું કારણ એ છે કે અસંખ્યાતતાની અપેક્ષાએ બહારના અને અંદરના પમિક્ષેપમાં સમાનતા રહેલી છે. ( તત્ય બંને તે અત'વિવિત્થડે-તે ન ગણવનારૂં નોચળલ સા.વિશ્વમાં) તે બન્ને તમસ્કાયામાં જે અસખ્યાત વિસ્તારવાળેા તમસ્કાય છે, તે વિષ્ણુભ ( પહેાળાઈ ) ની અપેક્ષાએ અસખ્યાત હજાર યેાજનના વિસ્તારવાળા છે, તથા ( અત'વેજ્ઞાફ નોયળસક્ષા લિયેન) પરિક્ષેપ પરિધિ ) ની અપેક્ષાએ તે અસખ્યાત હજાર ચૈાજન પ્રમાણુ વિસ્તારવાળા છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે “ तमुक्काए णं મંઢે ! જે માચે વળત્તે ? ) હે ભદન્ત ! તમસ્કાયને કેટલા વિશાળ કહ્યો છે ? ઉત્તર~~‰ નોચમા ” હે ગૌતમ ! ( અર્ચન નયૂરી રીતે સવ્વરીવસમુદાળ સવ્વમસાત્ નાવ પશ્ર્વિàળવળ ) સમસ્ત દ્વીપ અને સમસ્ત સમુદ્રોની વચ્ચે રહેલા આ જમૂદ્રીપ નામના દ્વીપ-મધ્ય ખૂદ્રીપ....... ચાવત્ પરિક્ષેપવાળા કહ્યો છે. અહીં “ નાવ ( ચાવલૂ) પદથી નીચેના સૂત્રપાઠ ગ્રહણ થયા છે-( લોચળલચનÆગયાવિલમાં, તિળિનોયળસયલ हस्साइ सोलससहस्साइं दोणिय सत्तावीसे जोयणसयाई तिष्णि कोसे अट्ठावीस च થતુલચં તેરÇ ચ ગુજારૂ બદ્ધપુરું ચાર્જિંપિ વિસેલાદ્યિ) એક લાખ ચૈાજનની લબાઇ અને પહેાળાઈવાળા અને ૩૧૬૨૨૭ ચેાજન, ૩ કાસ, ૧૨૮ એકસા અઠ્ઠાવીસ ધનુષ અને ૧૩ણા અંશુલથી સહેજ અધિક પરિધવાળા આ સમસ્ત જબુદ્વીપને ( વેવેનું ફ્રૂટોપ જ્ઞાન માનુમારે-ળામેત્ર ફ્ળામેત્ર-ત્તિ कटु દેવજીकप्पं जंबूद्दीव दीव तिहिं अच्छरानिवाएहिं तिसत्तक्खुत्तो अणुपरियद्वृित्ताणं हवं આિિઢગ્ગા) કાઈ મહદ્ધિક, મહાદ્યુતિસ`પન્ન, મહાબળયુક્ત, મહાયશયુક્ત અને મહાપ્રભાવશાળી દેવ ત્રણ ચપટી વગાડતાં તે ૨૧ વાર પાર કરી શકતા હાય, એવા દેવ એજ પ્રકારની શીવ્ર ગતિથી એક દિવસ, એ દિવસ અથવા ત્રણ દિવસ સુધી નિરન્તર ચાલ્યા જ કરે અને અધિકમાં અધિક છ માસ સુધી તે નિરન્તર ચાલ્યા કરે, તે મહામુશ્કેલીએ તે કોઈ એક સખ્યાત ચેજનવાળા તમસ્કાયનેા પાર પામી શકે છે. એજ વાત ( સે ાં તેને તાણ્ उट्टियाए तुरियाए जाव देवगईए वीडवयमाणे, वीश्वयमाणे जाव एका वा
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૮૧